અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામના નિર્માણ કાર્યનો સોમવારથી પ્રારંભ, 31000 દિવડાવો દીપોત્સવ
અમદાવાદઃ વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનું મહાભૂમિપૂજન તા. 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો હતો. હવે વિશ્વની અજાયબી રૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાનાં મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ આગામી તા. 22મી નવેમ્બર 2021ને સોમવારથી થશે. જેમાં મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને […]