1. Home
  2. Tag "Umrala and Vallabhipur"

ઉમરાળા અને વલ્લભીપુર પંથકમાં વરસાદ ખમૈયા નહીં કરે તો કૃષિપાકને નુકશાનની ભીતી

ભાવનગરઃ  ગોહિલવાડમાં આ વખતે સારા વરસાદને કારણે નદી-નાળા છલકાય ગયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાળા, વલ્લભીપુર સહિત કેટલાક તાલુકામાં સતત વરસાદને લીધે કૃષિપાકને નુકશાનની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે,  ત્યારે ઉમરાળા અને વલ્લભીપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code