1. Home
  2. Tag "un"

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર […]

યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ટ્રમ્પ-પુતિન વચ્ચે સકારાત્મક વાતચીત : UN

યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સંયુક્ત રાષ્ટ્રએ સ્વાગત કર્યું છે. તેમણે અમેરિકા અને રશિયન નેતાઓ વચ્ચેની ટેલિફોન વાતચીતને “સકારાત્મક” ગણાવી. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે બુધવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના કોઈપણ પ્રયાસની અમે પ્રશંસા કરીશું જેમાં રશિયા અને યુક્રેન બંને સામેલ હોય. જો તે […]

ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, યુએનનો અંદાજ

નવી દિલ્હીઃ તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2025 રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. આ મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પર આધારિત છે. યુએનના મુખ્ય આર્થિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સેવાઓ અને કેટલાક ઉત્પાદિત માલમાં ભારતની મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક […]

માનવ અધિકાર દિવસઃ UNએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી

નવી દિલ્હીઃ આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા ની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ માટે તેને સામાન્ય માનક ધોરણ તરીકે અપનાવવામાં […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]

યુએનના સેક્રેટરી જનરલે Israel-Hezbollah ના શાંતિ સ્થાપિત કરવા માટે કર્યું આહ્વાન

શાંતિ નહીં સ્થપાય તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને શાંતિ માટે અપીલ કરી છે. નહીં તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ માહિતી આપી છે. જોકે બંને પક્ષો વચ્ચેની અથડામણો […]

ગાઝામાં યુદ્ધવિરામ અને કોઈ પણ શરત વિના ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની ભારતની UNમાં હાકલ

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાના વિવિધ દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરાવાનો મામલો ઉઠ્યો હતો. જેમાં ભારતે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની સાથે બંધક બનાવાયેલા ઈઝરાયલના નાગરિકોને કોઈ પણ શરત વિના મુક્ત કરવાની અપીલ કરી હતી. […]

ભારતે તેની રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનામાં SDGનો સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ HLPFના ઉદ્ઘાટન દરમિયાન ભારતની સ્થિતિ રજૂ કરી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. યોજના પટેલે જણાવ્યું હતું કે, અમે એવા સમયે મળીએ છીએ જ્યારે વિશ્વ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે કે હાલમાં ફક્ત 12 ટકા SDG લક્ષ્યો ટ્રેક પર […]

પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ

નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code