અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો
ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. […]


