1. Home
  2. Tag "un"

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ

વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) […]

ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]

ઇઝરાયલ આતંકનો સોદાગર છે… અમેરિકાએ યુએનમાં શું કહ્યું?

13 જૂનથી, ઇઝરાયલે ઇરાનના ઘણા પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જવાબમાં, ઇરાને પણ મિસાઇલોથી જવાબી હુમલો કર્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ હુમલાઓમાં સીધી રીતે સામેલ નથી, પરંતુ તે સંપૂર્ણપણે ઇઝરાયલ સાથે છે. પરંતુ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં કંઈક એવું બન્યું જેણે રાજદ્વારીના ગલિયારાઓમાં હલચલ મચાવી દીધી છે. યુએનમાં હાજર […]

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર […]

યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ટ્રમ્પ-પુતિન વચ્ચે સકારાત્મક વાતચીત : UN

યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સંયુક્ત રાષ્ટ્રએ સ્વાગત કર્યું છે. તેમણે અમેરિકા અને રશિયન નેતાઓ વચ્ચેની ટેલિફોન વાતચીતને “સકારાત્મક” ગણાવી. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે બુધવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના કોઈપણ પ્રયાસની અમે પ્રશંસા કરીશું જેમાં રશિયા અને યુક્રેન બંને સામેલ હોય. જો તે […]

ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, યુએનનો અંદાજ

નવી દિલ્હીઃ તાજેતરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2025 રિપોર્ટ અનુસાર, ભારતનું અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. આ મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પર આધારિત છે. યુએનના મુખ્ય આર્થિક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સેવાઓ અને કેટલાક ઉત્પાદિત માલમાં ભારતની મજબૂત નિકાસ વૃદ્ધિ આર્થિક […]

માનવ અધિકાર દિવસઃ UNએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી

નવી દિલ્હીઃ આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા ની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ માટે તેને સામાન્ય માનક ધોરણ તરીકે અપનાવવામાં […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code