1. Home
  2. Tag "un"

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં […]

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધીમાં યુએનના 88 કર્મચારીઓના થયા મોત

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ યુદ્ધમાં આતંકવાદીઓની સાથે સામાન્ય નાગરિક, તબીબો સહિતના કાર્યકરો અને યુએનના કર્મચારીઓ મૃત્યુને ભડ્યાં છે. આ યુદ્ધમાં ગાઝા સ્થિત સંયુક્ત રાષ્ટ્રના 88 કર્મચારીઓના મોત થયાં છે. દુનિયામાં અત્યાર સુધી બે દેશો […]

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્રએ જણાવ્યું હતું કે, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં […]

હમાસનો પક્ષ લેવા પર UN મહાસચિવ પર ઇઝરાયેલ ભડક્યું, રાજીનામાની કરી માગ

દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે 19 દિવસ થઈ રહ્યા છે. હુમલામાં મૃત્યુઆંક  સતત વઘતો જઈ રહ્વયો છએ અંદાજે 7 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.  આ યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર છે. આ મામલો હવે  સંયુક્ત રાષ્ટ્ર માં  પણ ચર્ચાનો વિષેય બન્યો છે.યુએનમાં પણ આ યુદ્ધની સતત ચર્ચા થઈ રહી છે. જો […]

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે અરિંદમ બાગચીની નિમણૂક

દિલ્હીઃ- વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને સોમવારે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદેશ સેવા (IFS)ના 1995 બેચના અધિકારી છે. તેમણે માર્ચ 2020માં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અરિંદમ બાગચી પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ, ભારતની કોવિડ-19 સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિકાસને સંબોધિત […]

UN-WHOના વલણને લઈને ઈઝરાયલે નારાજગી વ્યક્ત કરીને હમાસના કૃત્યો અંગે કર્યાં અણિયારા સવાલ

હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું […]

ભારતમાં વૃદ્ધોની ઝડપથી વઘતી સંખ્યાને લઈને UN નો ચોંકાવનારો રિપોર્ટ – 3 દાયકા બાદ દર 5માંથી એક વ્યક્તિ હશે વૃદ્ધ

દિલ્હીઃ- ભારત વસ્તી વઘારાની બાબતે વિશ્વમાં મોખરે છે જે આ વાત સત્ય છએ તો સાથે જ તાજેતરમાં યુએન દ્રારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે જેમાં વર્ણવેલી વાતોએ ફરી એક વખત ભારતને ચોંકાવ્યું છે યુએનએ રિપોર્ટમાં એ વાત દર્શાવી છે કે ભારતમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધોની સંખ્યા વઘતી જ જઈ સહી છે અને એટલું જ […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે કરી મુલાકાત

દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે  યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. પ્રધાને ગયા અઠવાડિયે શુક્રવારે યુ.એસ.ની નવ-દિવસીય મુલાકાત શરૂ કરી હતી, મુખ્યત્વે ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી ના વાર્ષિક સત્રમાં હાજરી આપવા અને ગ્લોબલ સાઉથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા માટે કરવામાં આવી છે. જયશંકરે ગયા અઠવાડિયે શુક્રવારે […]

ગેરકાયદે રીતે કબજો કરેલો ભારતીય વિસ્તાર પાકિસ્તાન ખાલી કરે, UNમાં ફરી એકવાર ભારતે પાક.ને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. પાકિસ્તાનના નિવેદનના પગલે ભારતે પણ આકરા પ્રહાર કરીને પડોશી પાકિસ્તાનને ત્રણ મુદ્દા સુધારવા સલાહ આવી હતી. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના પ્રથમ સેક્રેટરી અને યુવા રાજદ્વારી ગહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ કાયમ કરવા માટે પાકિસ્તાને 3 પગલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code