1. Home
  2. Tag "un"

હોર્મુઝ કટોકટીની વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર: યુએન

ન્યૂયોર્ક, 1 મે 2026: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની સુરક્ષિત અવરજવર ખોરવાવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. યુએન ચીફ ઉપરાંત સિંગાપોરના વડાપ્રધાન અને યુરોપિયન યુનિયન (EU) એ પણ આ બાબતે સમાન ચિંતા વ્યક્ત કરી છે. એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ […]

અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા

ઢાકા, 15 એપ્રિલ 2026: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક બોટ પલટી જવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બોટમાં સવાર આશરે 250 જેટલા લોકો લાપતા છે, જેમના જીવિત હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચ આયુક્તના […]

અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો

ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. […]

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલાના અહેવાલો વિશે જાણો શું કહ્યું IAEAએ?

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલો થયાના અહેવાલ IAEA દ્વારા નકારવામાં આવ્યા યુએન, 2 માર્ચ, 2026 – ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે પરમાણુ વિકિરણ (Nuclear Radiation) નું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. […]

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

જીનિવા, 26 ફેબ્રુઆરી, 2026 – Kashmir’s budget કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુ છે તેમ જણાવી UNમાં ભારતીય રાજદ્વારીએ આજે પાકિસ્તાની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો હતો. UN હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની 55 મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ-કાશ્મીર વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જડબાતોડ વળતો પ્રહાર કર્યો […]

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ

વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) […]

ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]

ઇઝરાયલ આતંકનો સોદાગર છે… અમેરિકાએ યુએનમાં શું કહ્યું?

13 જૂનથી, ઇઝરાયલે ઇરાનના ઘણા પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જવાબમાં, ઇરાને પણ મિસાઇલોથી જવાબી હુમલો કર્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ હુમલાઓમાં સીધી રીતે સામેલ નથી, પરંતુ તે સંપૂર્ણપણે ઇઝરાયલ સાથે છે. પરંતુ આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં કંઈક એવું બન્યું જેણે રાજદ્વારીના ગલિયારાઓમાં હલચલ મચાવી દીધી છે. યુએનમાં હાજર […]

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code