1. Home
  2. Tag "un"

પાકિસ્તાન આતંકવાદ બંધ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે, યુએનમાં ભારતનો હુંકાર

નવી દિલ્હી, 27 મે 2026: India’s shout at the UN સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર ભારતે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે, તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સાથે જ ભારતે પોતાની રક્ષા કરવા માટે […]

ગયા વર્ષે વિશ્વભરમાં સશસ્ત્ર સંઘર્ષોમાં દર 14 મિનિટે એક નાગરિકનું મોત: UN

નવી દિલ્હી, 21 મે 2026: ગયા વર્ષે, વિશ્વભરમાં સશસ્ત્ર સંઘર્ષોમાં દર 14 મિનિટે એક નાગરિકનું મોત થયું હતું, એમ યુએનના વૈશ્વિક માનવતાવાદી પ્રતિભાવ એકમના વડાએ જણાવ્યું છે. યુએન કાર્યાલય ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) ના ઓપરેશન્સ અને એડવોકેસીના ડિરેક્ટર એડેમ વોસોર્નુએ બુધવારે (સ્થાનિક સમય) સુરક્ષા પરિષદમાં નાગરિકોના રક્ષણ પર ખુલ્લી ચર્ચા દરમિયાન આ […]

અફઘાન નાગરિકો પરના પાકિસ્તાનના હુમલાઓને ભારતે ગણાવ્યા અમાનવીય

નવી દિલ્હી, 21 મે 2026: ભારતે પાકિસ્તાનના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન કરે છે તો બીજી તરફ તે અફઘાનિસ્તાનમાં નાગરિકોની ક્રૂરતાથી હત્યા કરે છે. આ હુમલાઓ ઇસ્લામિક પવિત્ર રમઝાન મહિના દરમિયાન થયા હતા અને સાંજની નમાજ પછી મસ્જિદોમાંથી બહાર નીકળતા લોકોને નિશાન બનાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી […]

સુદાનમાં ભૂખે મરતા લોકો, જૂનથી સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ ભયાનક બનશે: UN

નવી દિલ્હી, 16 મે 2026: આફ્રિકાના યુદ્ધગ્રસ્ત દેશ સુદાનમાં માનવતાવાદી કટોકટીએ અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રવક્તાએ વૈશ્વિક સંસ્થાઓ (FAO, WFP અને UNICEF)ના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, સુદાનમાં અત્યારે આશરે ૧.૯૫ કરોડ (૧૯.૫ મિલિયન) લોકો ગંભીર અન્ન અસુરક્ષા (ભૂખમરા)નો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે […]

હોર્મુઝ કટોકટીની વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર: યુએન

ન્યૂયોર્ક, 1 મે 2026: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી છે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની સુરક્ષિત અવરજવર ખોરવાવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. યુએન ચીફ ઉપરાંત સિંગાપોરના વડાપ્રધાન અને યુરોપિયન યુનિયન (EU) એ પણ આ બાબતે સમાન ચિંતા વ્યક્ત કરી છે. એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ […]

અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા

ઢાકા, 15 એપ્રિલ 2026: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક બોટ પલટી જવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બોટમાં સવાર આશરે 250 જેટલા લોકો લાપતા છે, જેમના જીવિત હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચ આયુક્તના […]

અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો

ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. […]

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલાના અહેવાલો વિશે જાણો શું કહ્યું IAEAએ?

ઈરાનના પરમાણુ મથક ઉપર હુમલો થયાના અહેવાલ IAEA દ્વારા નકારવામાં આવ્યા યુએન, 2 માર્ચ, 2026 – ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે પરમાણુ વિકિરણ (Nuclear Radiation) નું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આ અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટતા કરી છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. […]

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

જીનિવા, 26 ફેબ્રુઆરી, 2026 – Kashmir’s budget કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુ છે તેમ જણાવી UNમાં ભારતીય રાજદ્વારીએ આજે પાકિસ્તાની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો હતો. UN હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની 55 મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ-કાશ્મીર વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જડબાતોડ વળતો પ્રહાર કર્યો […]

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code