1. Home
  2. Tag "un"

સુદાન: હિંસા ભડકવાને લઈ UNએ ‘તાત્કાલિક જોખમ’ની ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ સુરક્ષા પરિષદને ભયંકર ચેતવણી જારી કરી હતી, સુદાનના એક શહેરમાં આશરે 8,00,000 વ્યક્તિઓની દુર્દશા તરફ ધ્યાન દોર્યું કારણ કે હિંસા વધી રહી છે, અને ડાર્ફુરમાં વધુ સંઘર્ષ ભડકાવવાની ધમકી આપી છે. સુદાનની સેના (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે એક વર્ષ પહેલાં ફાટી નીકળેલા સંઘર્ષે વિશ્વની સૌથી […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યું યુએન, સૌના અધિકારોની સુરક્ષા જરૂરી

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કહ્યુ છે કે તેમને આશા છે કે ભારત તથા કોઈપણ અન્ય દેશમાં, જ્યાં ચૂંટણી થઈ રહી છે, લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને તટસ્થ માહોલમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને […]

એઆઈના દુરુપયોગને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રએ પ્રસ્તાવ પાસ કર્યો

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે “સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા પર એક સીમાચિહ્નરૂપ પ્રસ્તાવ અપનાવ્યો છે જે બધા માટે ટકાઉ વિકાસને પણ લાભ આપશે. યુ.એસ. દ્વારા પ્રસ્તાવિત અને 120 સભ્ય દેશોમાં ભારત દ્વારા સહ-પ્રાયોજિત બિન-બંધનકર્તા ઠરાવ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે સામાન્ય સભાએ એઆઈના વિકાસને નિયંત્રિત […]

ચીન-પાકિસ્તાનમાં માનવાધિકાર હનનનો મામલો UNમાં ગુંજ્યો, આયોજનબદ્ધ રીતે અત્યાચારનો આરોપ

નવી દિલ્હીઃ શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમો પર ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રૂરતા અને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા નાગરિક સંસાધનોના દુરુપયોગનો મુદ્દો ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સામાન્ય સત્રની 38મી બેઠકમાં, માનવાધિકાર કાર્યકર્તા શુનીચી ફુજીકી દ્વારા ઉઇગરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને UKPNPના માહિતી સચિવ સાજિદ હુસૈન દ્વારા […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

સ્થળાંતર કરનારી 22 ટકા પ્રજાતિઓ પર લુપ્ત થવાના જોખમ, UNના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ સ્થળાંતરિત પ્રજાતિઓ પરના પ્રથમ અહેવાલ મુજબ, વિશ્વભરમાં સ્થળાંતર કરનારી પ્રજાતિઓ ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. જો સકારાત્મક પ્રયાસો કરવામાં નહીં આવે, તો 22 ટકા સ્થળાંતરિત પ્રજાતિઓ ટૂંક સમયમાં લુપ્ત થઈ શકે છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં દરેક પાંચમી સ્થળાંતરિત પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. આ […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં નકાર્યો, અમેરિકાએ ફરી વીટો કર્યો

દિલ્હી –ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે જવાબી કાર્યવાહીમાં હમાસનો નાશ કર્યો છે. ગાઝામાં ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં યુદ્ધવિરામને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. અમેરિકાએ ફરીથી વીટોનો ઉપયોગ કર્યો. જાણકારી પ્રમાણે અમેરિકાએ શુક્રવારે ગાઝામાં […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

બંધકોને મુક્ત ન કરાય તો ઈઝરાયલના હમાસના તમામ નેતાઓને ખતમ કરી દેવા જોઈએ, હમાસના નેતાના દીકરાની અપીલ

નવી દિલ્હીઃ હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે ઈઝરાયેલને જો તમામ બંધકોને મુક્ત કરવામાં આવે તો તેના પિતા સહિત હમાસના તમામ નેતાઓને ખતમ કરી નાખવા અપીલ કરી છે. મોસાબ હસને કહ્યું હતું કે, ઈઝરાયલે બંધકોને મુક્ત કરવા માટે હમાસ માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. જો હમાસ તે સમય મર્યાદામાં બંધકોને મુક્ત નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code