1. Home
  2. Tag "un"

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારતના હાથમાં – ભારત અધ્યક્ષ સ્થાને આવતા જ પાકિસ્તાનના ઉડી ગયા હોંશ, જાણો શું કહ્યું

સંયુક્ત રાષ્ટ્રની કમાન આજથી ભારત સંભાળશે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું   દિલ્હીઃ- આજે એટલે કે  1લી ઓગસ્ટથી સમગ્ર મહિના માટે, વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવી ગઈ છે. આજથી, ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળતું જોવા મળશે અને આ મહિના દરમિયાન તે દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવવાની કવાયત અને […]

સંયુક્ત રાષ્ટ્રઃ યુનિસેફના પ્રથમ મહિલા પ્રમુખ હેનરીટા ફોરે અંગત કારણોસર આપ્યું રાજીનામુ

યુનિસેફના પ્રમુખે આપ્યુ રાજીનામુ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેમના નેતૃત્વની પ્રસંશા કરી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  હેનરીટા ફોરનું રાજીનામું સ્વીકાર્યું છે અને યુએન ચિલ્ડ્રન્સ એજન્સીના વડા તરીકે તેમના “પ્રેરણાદાયી નેતૃત્વ” ની પ્રશંસા કરી છે.તેમના કાર્યને તેઓએ બિરદાવ્યું હતું અને ભારે હ્દયથી તેમના આ રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા […]

પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો – વિદેશમંત્રી કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીને આ મામલે લખ્યો પત્ર

પાક.એ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો પાક.ના વિદેશી મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીને લખ્યો પત્ર દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં જ્યારથી કલમ 370 અસરહિન કરવામાં આવી છે તક્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, પાકિસ્તાનસતત આ મામલે દખલગીરી કરી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાંથઈ કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યાને પણ કેટલોય સમનય વિતી […]

સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદી એ જમીનની અઘોગતિ વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘જમીન અને તેના સંસાધનો પર વધતું દબાણ ઘટાડવું પડશે’

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ આયોજીત થયેલા ડિજિટલ માધ્યમના સંવાદમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે જમીન અને તેના સંસાધનો પર વધતા દબાણને ઘટાડવું પડશે. તેમણે કહ્યું હતું કે જમીનના અધોગતિથી વિશ્વના બે તૃતીયાંશ ભાગ પ્રભાવિત થયા છે અને હવે તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓફ […]

જમ્મુ કાશ્મીર મુદ્દે યુએનના અધ્યક્ષે કર્યું પાકિસ્તાને સમર્થન, ભારતે આપ્યો આ જવાબ

દિલ્લી: જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા એક રાજકીય અંતર રહ્યું છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઈને ભારતને અનેકવાર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ભારતે પણ હંમેશા પાકિસ્તાનને વળતા જવાબ આપ્યા છે. હવે આવામાં વાત આવે છે યુએનના અધ્યક્ષની કે જેમણે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું છે અને […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી યુએન ચીંતીત

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયા ગુટારેસે બંને દેશ પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ થશે તો આખી દુનિયા માટે વિનાશકારી નિવડશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે જણાવ્યું હતું કે, […]

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે ભારતની કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા – યુએન મહાસચિવ

વેક્સિનના ઉત્પાદન બાબતે ભારતના વખાણ યુએન સચિવએ ભારકતની વેક્સિન ઉત્પાદ ક્ષમતા વખાણી દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ એ કોરોના રસી ઉત્પાદનના મામલે  ભારતની ખૂબજ પ્રશંસા કરી છે. ગુટારેસએ જણાવ્યું હતું કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વસ્તરે સૌથી શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે વિશ્વ સમજશે કે તેનો ભરપુર ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું, […]

પાકિસ્તાનને બીજો મોટો ફટકો – યૂએન એ પાકિસ્તાન પંજીકૃત એરલાઈન્સથી યાત્રા ન કરવા દિશા-નિર્દેશ જારી કર્યા

યૂએનએ આપી ચેતવણી યૂએન એ કર્મીઓને પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે યાત્રા ન કરવા કહ્યું દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રએ તેમના તમામ કર્મચારીઓને સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે મુસાફરી ન કરવા જણાવ્યું છે. શ્વિક સંસ્થાએ આ પગલું એવા સમયે ભર્યું છે કે જ્યારે પાકિસ્તાની એરલાઇન્સમાં પાઇલટોના બનાવટી લાઇસન્સના સમાચાર થોડા મહિના પહેલા બહાર આવ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને […]

મોંઘવારીને કારણે એશિયાના 35 કરોડ લોકો પર ભૂખમરાનો તોળાતો ખતરો: UN

કોરોના વાયરસને કારણે ધંધા-રોજગાર છીનવાઇ જવાતા ભૂખમરો સર્જાયો ખાદ્યપદાર્થોના ભાવ વધતા એશિયા-પેસિફિકના 35 કરોડ લોકોને ભુખ્યા રહેવું પડશે યુએનએ આ ચેતવણી આપી છે ન્યૂયોર્ક: કોરોના વાયરસને કારણે લોકોના ધંધા રોજગાર છીનવાઇ ગયા હતા અને ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થયો હતો. તેના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 35 કરોડ કરતાં પણ વધુ લોકોને ભુખ્યા રહેવું પડશે. યુએનએ આ […]

 સંયૂક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં થયો ખુલાસો – દેશના 1.8 કરોડ પ્રવાસી ભારતીયો બીજા દેશોમાં કરે છે વસવાટ

સંયક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ખુલાસો ભારતીય પ્રવાસીઓ અન્ય દેશોમાં વસે છે જેની સંખ્યા 1.8 કરોડ છે દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 1.8 કરોડ પ્રવાસીઓ  બીજા દેશોમાં વસવાટ કરી રહ્યા છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમાં જણાવાયું છે કે સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને અમેરિકામાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code