1. Home
  2. Tag "un"

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે ભારતની કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા – યુએન મહાસચિવ

વેક્સિનના ઉત્પાદન બાબતે ભારતના વખાણ યુએન સચિવએ ભારકતની વેક્સિન ઉત્પાદ ક્ષમતા વખાણી દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ એ કોરોના રસી ઉત્પાદનના મામલે  ભારતની ખૂબજ પ્રશંસા કરી છે. ગુટારેસએ જણાવ્યું હતું કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વસ્તરે સૌથી શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે વિશ્વ સમજશે કે તેનો ભરપુર ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું, […]

પાકિસ્તાનને બીજો મોટો ફટકો – યૂએન એ પાકિસ્તાન પંજીકૃત એરલાઈન્સથી યાત્રા ન કરવા દિશા-નિર્દેશ જારી કર્યા

યૂએનએ આપી ચેતવણી યૂએન એ કર્મીઓને પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે યાત્રા ન કરવા કહ્યું દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રએ તેમના તમામ કર્મચારીઓને સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં નોંધાયેલ એરલાઇન્સ સાથે મુસાફરી ન કરવા જણાવ્યું છે. શ્વિક સંસ્થાએ આ પગલું એવા સમયે ભર્યું છે કે જ્યારે પાકિસ્તાની એરલાઇન્સમાં પાઇલટોના બનાવટી લાઇસન્સના સમાચાર થોડા મહિના પહેલા બહાર આવ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને […]

મોંઘવારીને કારણે એશિયાના 35 કરોડ લોકો પર ભૂખમરાનો તોળાતો ખતરો: UN

કોરોના વાયરસને કારણે ધંધા-રોજગાર છીનવાઇ જવાતા ભૂખમરો સર્જાયો ખાદ્યપદાર્થોના ભાવ વધતા એશિયા-પેસિફિકના 35 કરોડ લોકોને ભુખ્યા રહેવું પડશે યુએનએ આ ચેતવણી આપી છે ન્યૂયોર્ક: કોરોના વાયરસને કારણે લોકોના ધંધા રોજગાર છીનવાઇ ગયા હતા અને ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થયો હતો. તેના કારણે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 35 કરોડ કરતાં પણ વધુ લોકોને ભુખ્યા રહેવું પડશે. યુએનએ આ […]

 સંયૂક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં થયો ખુલાસો – દેશના 1.8 કરોડ પ્રવાસી ભારતીયો બીજા દેશોમાં કરે છે વસવાટ

સંયક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ખુલાસો ભારતીય પ્રવાસીઓ અન્ય દેશોમાં વસે છે જેની સંખ્યા 1.8 કરોડ છે દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 1.8 કરોડ પ્રવાસીઓ  બીજા દેશોમાં વસવાટ કરી રહ્યા છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમાં જણાવાયું છે કે સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને અમેરિકામાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓની […]

યુનોની સલામતી સમિતિમાં ચીનની અવળચંડાઇ, અલકાયદા સમિતિના અધ્યક્ષપદે આવતાં ભારતને અટકાવ્યું

ભારતને કોઇને કોઇ રીતે પરેશાન કરવા માટે ચીન કાવતરા ઘડી રહ્યું છે યુનોની સલામતી સમિતિની એક પેટા સમિતિમાં ભારત અધ્યક્ષ ના બની શકે તે માટે ચીન કાવતરું ઘડી રહ્યું હતું હાલ ભારત તાલિબાન પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચીન પોતના અટકચાળામાં નિષ્ફળ નિવડતા ભારતને અન્ય રીતે પરેશાન કરવાની ફિરાકમાં હતું અને ષડયંત્ર […]

‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને સંયુક્ત રાષ્ટ્રનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ એનાયત – પીએમ મોદીએ શુભકામના પાઠવી

‘ઈન્વેસ્ટ ઈન્ડિયા’ને મળ્યો યૂએનનો ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ મળ્યો ઈન્વેસ્ટ ઈન્ડિયાને પીએમ મોદીએ શુભકામના પાઠવી દિલ્હીઃ- વ્યાપાર અને વિકાસ પર સંયૂક્ત રાષ્ટ્ર સમ્મેલનએ ઈન્વેસ્ટ ઈન્ડિયાને સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 માટે વિજેતા ઘોષિત કર્યું છે.આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના રોકાણ પ્રમોશન એવોર્ડ જીતવા બદલ ઈન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ […]

હિન્દુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં UNGC નિષ્ફળ: ભારત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માનું સંબોધન UN હિંદુ, શીખ અને બૌદ્વ ધર્મોના અનુયાયીઓ વિરુદ્વ વધતી હિંસાને ઓળખવામાં નિષ્ફળ તે ઉપરાંત હિંદુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં પણ UN નિષ્ફળ સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્વ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્વો, હિન્દુઓ […]

સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનની નિંદા – અલ્પસંખ્યક પર થતા અત્યાચારને લઈને 40 દેશો ચીન વિરુદ્ધ

સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનની નિંદા અલ્પસંખ્ય સમૂહ પર થતા અત્યાચાર બાબતે 40 દેશોએ સાથે ચીનની સખ્ત નિંદા વચ્ચે પાક.એ આપ્યો ચીનનો સાથે સંયૂક્ત રાષ્ટ્રમાં ચીનએ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, મંગળવારના રોજ 40 જેટલા દેશોએ શિનજિયાંગ અને તિબ્બતમાં અલ્પસંખ્ય સમૂહ પર થઈ રહેલા અત્યાચારોને લઈને ચીનની નિંદા કરી છે, આ ઉપરાતં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના […]

સંયૂકત રાષ્ટ્રના પ્રમુખ એ ચેતવણી આપી -કોરોનાનો અંત દેખાઈ રહ્યો નથી

કોરોનાને લઈને સંયૂકત રાષ્ટ્રએ આપી ચેતવણી કોરોનાનો અંત નથી દેખાઈ રહ્યો એન્ટોનિયો ગુટેરેસ એ કોરોના બાબતે ચિંતા વ્યક્ત કરી કોરોનાથી મરનારની સંખ્યા 10 લાખને પાર સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,દરેક દેશમાં કોરોના મહામારીએ માજા મૂકી છે,જેને લઈને અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જો કે ભારતની વાત કરીએ તો છેલ્લા […]

સાયન્સ-ટેક્નોલોજીના યુગમાં આપણે માઇક્રોસ્કોપિક વાયરસ સામે લાચાર છીએ: UN ચીફ

કોરોના વાયરસની મહામારી સામે મનુષ્ય લાચાર છૉ તેની સામે લડવા માટે નવા ઉપાયો શોધવા પડશે: UN મહાસચિવ આ વાયરસ સમગ્ર દુનિયાને ઘૂંટણીયે લઇ આવ્યું છે કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હવે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ દૈનિક સ્તરે વધતા સંક્રમણ સામે હથિયાર ફેંકી દીધા છે. તાજેતરમાં જ આ મહામારીને લઇને સંયુક્ત રાષ્ટ્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code