1. Home
  2. Tag "Unemployment in India 2021"

કોરોના મહામારીને કારણે ભારતમાં 1 કરોડ લોકો બન્યા બેરોજગાર, 97 ટકા પરિવારોની આવક ઘટી

કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રની કમર તૂટી કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બન્યા બેરોજગાર મહામારી દરમિયાન 97 ટકા પરિવારની આવકને પણ પડ્યો ફટકો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે અને અર્થતંત્રની કમર તૂટી ચૂકી છે. હાલના આંકડા અનુસાર ભારતમાં કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code