1. Home
  2. Tag "unemployment"

ચિંતાજનક/ મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બન્યા બેરોજગાર: CMIE

ભારતમાં સતત વધતી બેરોજગારી ચિંતાનો વિષય મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર 38 ટકા લોકોને જ નોકરી મળી: CMIE નવી દિલ્હી: ભારત જેવા વધુ વસતી ધરાવતા દેશમાં ખાસ કરીને બેરોજગારી એ એક મોટો પડકાર છે. કોવિડ રોગચાળાને કારણે દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીનો […]

ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે

ચાલુ વર્ષે વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે રોગચાળા પહેલાના 2019ના આંકડા કરતાં આ આંકડા 2.1 કરોડ વધારે છે રોજગાર વૃદ્વિનો ટ્રેન્ડ ઘણો નીચો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોવિડના રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે આર્થિક, સામાજીક એમ દરેક સ્તરે આંતરમાળખુ વધારે નબળું પડી રહ્યું છે. અનેક ઉદ્યોગ ધંધાઓ […]

ભારતમાં વધતી બેરોજગારી ચિંતાનો વિષય, ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9% સાથે ચાર મહિનાની ટોચે

ભારતમાં બેરોજગારી બેકાબૂ બની ડિસેમ્બરમાં બેકારી 4 માસની ટોચે ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9 ટકાની ચાર મહિનાની ટોચે નવી દિલ્હી: કોવિડ રોગચાળા બાદ ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો જેને કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થવા પામ્યુ હતું પરંતુ બાદમાં અનલોક બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી હતી. જો કે આ વચ્ચે […]

દેશમાં સરેરાશ બેરોજગારી દર 8.53% નોંધાયો, ગ્રામીણ બેરોજગારી દર 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ

છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના દરે પહોંચ્યો દેશનો સરેરાશ બેરોજગારી દર 8.53 ટકાન 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ ગ્રામીણ બેરોજગારીનો દર પણ 7.42 ટકા સાથે નવ સપ્તાહના ઉચ્ચત્તમ સ્તરે નવી દિલ્હી: પ્રથમ વખત એવું બન્યું છે કે છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના ડબલ ડિજીટે પહોંચ્યો છે. શહેરી બેરોજગારીનો દર વધતા […]

ભારતમાં ઑક્ટોબરમાં રોજગારી સર્જનથી વિપરિત સ્થિતિ, 54 લાખ લોકોએ નોકરી ગુમાવી

ભારતમાં ઑક્ટોબરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી દેશમાં ઑક્ટોબર માસમાં 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આ જાણકારી આપી નવી દિલ્હી: દેશમાં કોરોનાની અસર હવે હળવી થઇ રહી છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરીથી પાટે આવી છે. વેપાર ધંધા રાબેતા મુજબ થયા છે. જો કે વચ્ચે એક પણ એક વિપરિત આંકડાઓ […]

કોરોના મહામારીઃ શહેરી વિસ્તારોમાં બેરોજગાર બનેલા લોકોની રોજગાર ગેરેન્ટીની માંગણી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો લગભગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. લોકડાઉન સહિતના અનેક નિયંત્રણોને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. ભારતમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા રોજગારીની ગેરેન્ટી આપવામાં આવે છે પરંતુ શહેરીવિસ્તારમાં નોકરિયાત વ્યક્તિઓની મુશ્કેલીમાં વધારો થયો છે. […]

કોરોના મહામારીને કારણે ભારતમાં 1 કરોડ લોકો બન્યા બેરોજગાર, 97 ટકા પરિવારોની આવક ઘટી

કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રની કમર તૂટી કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બન્યા બેરોજગાર મહામારી દરમિયાન 97 ટકા પરિવારની આવકને પણ પડ્યો ફટકો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે અને અર્થતંત્રની કમર તૂટી ચૂકી છે. હાલના આંકડા અનુસાર ભારતમાં કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા […]

કોવિડ ઇફેક્ટ, ભારતમાં બેરોજગારીનો દર 30 વર્ષનાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

કોરોના મહામારીને કારણે બેરોજગારીનો દર સતત વધ્યો ભારતમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો વર્ષ 2020 દરમિયાન ભારતનો બેરોજગારીનો દર વધીને 7.11 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર અર્થતંત્રને વ્યાપકપણે ફટકો પડ્યો છે અને તેને લીધી ખાસ કરીને બેરોજગારીના દરમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, છેલ્લા 1 દાયકામાં ભારતનો બેરોજગારીનો દર […]

કોવિડ ઇફેક્ટ: દેશમાં બેકારી મે મહિનામાં વધીને 14.5% નોંધાઇ

કોરોના મહામારીની અર્થતંત્ર પર વ્યાપક અસર કોરોના મહામારીની અસરને કારણે દેશમાં બેકારી દર વધ્યો દેશમાં મે મહિનામાં બેકારીનો દર વધીને 14.5 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ અને વેપાર-ધંધાને અસર થતા બેકારીમાં વધારો થયો છે. વર્ષ 2021માં 16મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં […]

ભારતમાં કોરોના સંકટઃ બીજી લહેરમાં બેરોજગારીના દરમાં થયો વધારો

અનેક લોકોએ નોકરીઓ ગુમાવી ઈએમઆઈ નહીં ભરનારાઓની સંખ્યામાં વધારો બાઉન્સ ચેકના કેસ વધ્યાં દિલ્હીઃ કોરોના મહામારીની પ્રથમ લહેરમાં લોકડાઉનને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. દરમિયાન બીજી લહેરમાં પણ દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય રાજ્યોમાં આંશિક લોકડાઉન તથા કરફ્યુનો અમલ કરીને આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જેના કારણે અનલોકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code