1. Home
  2. Tag "unemployment"

દેશમાં ઘટી રહી છે બેરોજગારી, જુઓ હવે કેટલો થયો અનએમ્પ્લોયમેન્ટનો દર?

નવી દિલ્હી: રોજગારના મોરચા પર ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં આવેલા આંકડા પરિસ્થિતિના બહેતર થવાના સંકેત આપે છે. અહેવાલ છે કે શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રોજગારના મામલામાં મહિલાઓ અને પુરુષો બંનેના જ ગ્રાફ વધતા દેખાય રહ્યા છે. ખાસ વાત એ છે કે વિપક્ષ સતત સરકારને બેરોજગારીના મુદ્દા […]

બેરોજગારીનો દર 2018-19માં 5.8 ટકાથી ઘટીને 2020-21માં 4.2 ટકા થયો

નવી દિલ્હીઃ  31 જાન્યુઆરી, 2023 ના રોજ સંસદમાં ‘આર્થિક સમીક્ષા 2022-23’ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન  નિર્મલા સીતારમણે ધ્યાન દોર્યું કે જ્યારે રોગચાળાએ શ્રમ બજારો અને રોજગાર ગુણોત્તર બંનેને અસર કરી છે, ત્યારે હવે ઝડપી પ્રતિસાદ મળી રહ્યો છે. રોગચાળા પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત પ્રયાસો અને ભારતમાં શરૂ કરવામાં આવેલી વિશ્વની […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

અમદાવાદઃ ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલા જી.એસ.ટી.ના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરમાં આક્રમક ધરણા -પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના 135 કરોડ અને […]

દુનિયાના 69 દેશની સ્થિતિ શ્રીલંકા જેવી થવાની શકયતા, મોંઘવારી-બેકારી અને દેવાએ મુશ્કેલીઓ વધારી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત પડોશી ધર્મ નિભાવીને શ્રીલંકાને પોતાની રીતે મદદ કરી રહ્યું છે. દરમિયાન દુનિયાના 100થી વધારે દેશો દેવા હેઠળ દબાયેલા છે એટલું જ નહીં 2023 સુધીમાં 69 જેટલા દેશોની હાલત શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત કરી રહ્યાં છે. પ્રાપ્ત […]

પાકિસ્તાનમાં બેરોજગારીનું સંકટ વધ્યું,વિદેશી નોકરી શોધનારાઓની સંખ્યામાં 27.6 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં બેરોજગારીનું સંકટ વધ્યું વિદેશી નોકરી શોધનારાઓની સંખ્યામાં 27.6 % નો વધારો   રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હી:પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દેશમાં રહેતા નાગરિકો હવે અન્ય દેશો પાસે આશ્રય લઈ રહ્યા છે.એક રિપોર્ટમાં પાકિસ્તાનથી વિદેશ જતા લોકો અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ […]

આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં ભયંકર ગરીબી-બેરોજગારી, 90 ટકા વસ્તી બેરોજગાર

નવી દિલ્હીઃ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબી અને બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યો છે, લગભગ 90 ટકા વસ્તી બેકાર હોવાથી નોકરી વાચ્છુકો લાંચ આપીને નિમ્ન સ્તરની નોકરી મેળવવા પ્રયાસો કરે છે. બીજી તરફ નોકરી મેળવાનો પ્રયાસ કરતી યુવતીઓને શારીરિક શોષણનો ભોગ બનવુ પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સારી નોકરી નહીં હોવાથી 1.40 કરોડથી […]

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગારીમાં દેશનાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે  “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા […]

ચિંતાજનક/ મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બન્યા બેરોજગાર: CMIE

ભારતમાં સતત વધતી બેરોજગારી ચિંતાનો વિષય મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર 38 ટકા લોકોને જ નોકરી મળી: CMIE નવી દિલ્હી: ભારત જેવા વધુ વસતી ધરાવતા દેશમાં ખાસ કરીને બેરોજગારી એ એક મોટો પડકાર છે. કોવિડ રોગચાળાને કારણે દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીનો […]

ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે

ચાલુ વર્ષે વૈશ્વિક બેરોજગારી 20.7 કરોડ પર પહોંચશે રોગચાળા પહેલાના 2019ના આંકડા કરતાં આ આંકડા 2.1 કરોડ વધારે છે રોજગાર વૃદ્વિનો ટ્રેન્ડ ઘણો નીચો છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોવિડના રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને કારણે આર્થિક, સામાજીક એમ દરેક સ્તરે આંતરમાળખુ વધારે નબળું પડી રહ્યું છે. અનેક ઉદ્યોગ ધંધાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code