કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરી શકે છે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ:સૂત્ર
જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે અમિત શાહ ભારતીય સેનાનું મનોબળ વધશે અમિત શાહની કાશ્મીર મુલાકાત, આતંકવાદીઓને પડકાર શ્રીનગર:કાશ્મીરમાં ભારતીય સેના એક પછી એક સર્ચ ઓપરેશન કરીને તમામ આતંકવાદીને ટાળી રહી છે,ખાત્મો બોલાવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ શકે છે, જેનાથી ભારતીય સેનાનું આત્મબળ પણ વધી શકે છે. […]


