NEET પેપર લીક અને તેનાથી સંબંધિત ઘટનાઓની વિગતો સરકાર ગૃહમાં આપશે: કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી છે… કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર NEET પેપર લીક અને તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે, સંસદનો હેતુ ચર્ચા અને સંવાદ છે, અને તેથી તમામ પક્ષોએ નિયમોની અંદર રહીને […]


