1. Home
  2. Tag "Union Minister"

ઈન્ડી ગઠબંધનનું જોડાણ ખતમ થઈ જશેઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

બેંગ્લોરઃ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં INDIA બ્લોક પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે કહ્યું કે, “બેઠકોની વહેંચણી પર કોઈ ચર્ચા ન હોવાથી જોડાણ અસ્તિત્વમાં રહેશે નહીં.” હરદીપ પુરીએ કહ્યું, “મને લાગે છે કે જ્યારે આ ચર્ચા સમાપ્ત થશે, ત્યારે INDIA જોડાણ હવે અસ્તિત્વમાં રહેશે નહીં.” તેમણે કહ્યું કે, INDIA બ્લોકમાં સીટ શેરિંગ પર હવે ક્યાં […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈડ્રોજન બસમાં ટેસ્ટ ડ્રાઈવ કરી,ટેકનોલોજી વિશે જાણકારી પણ મેળવી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ચેક રિપબ્લિકના પ્રાગમાં સ્કોડાની હાઇડ્રોજન બસની ટેસ્ટ ડ્રાઇવ હાથ ધરી હતી. ગડકરી 27મી વર્લ્ડ રોડ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પ્રાગ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હાઈડ્રોજન બસનું પરીક્ષણ કર્યું હતું અને સ્કોડાના અધિકારીઓ સાથે પણ આ ટેક્નોલોજી વિશે વાત કરી. Union Minister Shri @nitin_gadkari Ji […]

ગાંઘીનગરમાં 40 દેશોના આરોગ્ય મંત્રીઓની યોજાનારી G-20 સમિટની કેન્દ્રિય મંત્રીએ કરી સમિક્ષા

ગાંઘીનગરઃ  આગામી G 20: આરોગ્ય મંત્રી સ્તરની સમિટમાં વિશ્વના અંદાજે 40 દેશોના આરોગ્ય મંત્રીઓના આતિથ્ય અને સ્વાગત માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. ગુજરાત, એ ભારતનું મેડિકલ ટુરિઝમ અને ફાર્મા ક્ષેત્રનું હબ છે ત્યારે આ વૈશ્વિક કક્ષાની આરોગ્ય સમિટથી મેડિકલ વેલ્યુ ટ્રાવેલ, ગુજરાતની હોસ્પિટલો અને ફાર્મા કંપનીઓ સહિત આરોગ્ય ક્ષેત્રે રોકાણની વધુ નવીન તકો ઉપલબ્ધ થશે […]

ભારત નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ રૂફટોપ સોલાર માટેના રાષ્ટ્રીય પોર્ટલની પ્રથમ વર્ષગાંઠ અને ઓલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી એસોસિએશન (AIREA) ના સ્થાપના દિવસ પર ભાગ લીધો હતો. આ પ્રસંગને ભારતના રિન્યુએબલ એનર્જી ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું હાંસલ કરવા માટે દેશની […]

આંધ્રપ્રદેશમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ

આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં બનશે ભગવાન શ્રી રામની પ્રતિમા  પ્રભુ શ્રી રામ ચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનો અમિત શાહ એ કર્યો શિલાન્યાસ   અમરાવતી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરમાં ભગવાન રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો ડિજિટલી શિલાન્યાસ કર્યો હતો. તેના નિર્માણ બાદ તે દેશની સૌથી ઊંચી પ્રતિમા […]

સહકારી ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે:કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી

અમદાવાદ : ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકારી પ્રબંધન સંસ્થાનના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી બી.એલ. વર્માએ જણાવ્યું કે ગુજરાત એ સહકાર આંદોલનનો પર્યાય છે. આ તકે સંસ્થામાંથી એગ્રિકલ્ચરલ માર્કેટિંગની ડિગ્રી મેળવનારા તમામ વિદ્યાર્થીઓને સફળ કરિયરની શુભેચ્છાઓ પાઠવી, તેઓ દેશના કૃષિ અને સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવાના નવા માપદંડો સ્થાપિત […]

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIને નિયંત્રિત કરવામાં આવશે,કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

દિલ્હી : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે કહ્યું હતું કે ડિજિટલ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIનું નિયમન કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા બિલ પર બોલતા તેમણે કહ્યું કે AI એ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કરવામાં આવશે કે તેનાથી ડિજિટલ નાગરિકોને નુકસાન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા નવ વર્ષમાં […]

કેન્દ્રીય મંત્રી મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરશે,પીએમ મોદી 31 મેના રોજ અજમેરમાં રેલીને સંબોધિત કરશે  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ યાત્રામાં મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રીઓને આપવામાં આવી છે. સોમવારે એટલે કે આજે કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ દરમિયાન રાજ્યની તમામ […]

2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો 5 પોઈન્ટના આધારે ભારત લક્ષ્યાંક હાંસલ કરશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના પરિવહન મંત્રીઓની 10મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. SCOમાં આઠ સભ્ય દેશ છે, જેમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ બેઠકમાં, તમામ સભ્ય દેશોએ “વધુ કાર્યક્ષમતા અને ટકાઉપણું માટે કાર્બન-મુક્ત પરિવહન, ડિજિટલ […]

વિસ્થાપનની સદીઓ પછી પણ સૌરાષ્ટ્રીયન તમિલોએ પોતાના વારસાને જાળવી રાખ્યોઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથની પાવન ધરા પર તમિલનાડુથી પધારેલા ભાઈઓ બહેનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત,  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેની પ્રેરક ઉપસ્થિતિમાં વાર્તાલાપ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સત્કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code