આંધ્રપ્રદેશમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ
આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં બનશે ભગવાન શ્રી રામની પ્રતિમા પ્રભુ શ્રી રામ ચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનો અમિત શાહ એ કર્યો શિલાન્યાસ અમરાવતી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરમાં ભગવાન રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો ડિજિટલી શિલાન્યાસ કર્યો હતો. તેના નિર્માણ બાદ તે દેશની સૌથી ઊંચી પ્રતિમા […]