1. Home
  2. Tag "Union Minister"

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

મોદી સરકારના 2023-24 બજેટને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આગેવાનોએ આવકાર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત, મહિલાઓ કે વૃદ્ધો […]

કેન્દ્રીય મંત્રીએ મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ

દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પ્રધાને કહ્યું કે,દેશના ગરીબ લોકો મજબૂત, સ્વદેશી, ભરોસાપાત્ર અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય લાભાર્થી બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર સરકારી […]

સમાચાર સંદેશાવ્યવહારમાં ઝડપ કરતાં ચોકસાઈ વધુ મહત્વની છે અને તે સંચારકર્તાઓના મગજમાં પ્રાથમિક હોવી જોઈએઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું છે કે, “પ્રમાણિક માહિતી રજૂ કરવી એ મીડિયાની મુખ્ય જવાબદારી છે અને તે હકીકતોને સાર્વજનિક ડોમેનમાં મૂકતા પહેલા તેની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ”. એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022 ના ઉદઘાટન સમારોહમાં બોલતા, મંત્રીએ કહ્યું કે, “જ્યારે જે ઝડપ સાથે માહિતી પ્રસારિત થાય છે તે મહત્વપૂર્ણ છે, ચોકસાઈ એ પણ […]

ભારતીય કપાસના બ્રાન્ડિંગ ઉપર કેન્દ્રીય મંત્રી પીયૂઝ ગોયલે ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, કોટન મૂલ્ય શૃંખલા માટેની પહેલની પ્રગતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં વસ્ત્ર સલાહકાર સમૂહ સાથે ત્રીજી સંવાદાત્મક બેઠક યોજી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પીયૂષ ગોયલે ભારતીય કપાસના બ્રાન્ડિંગ પર ભાર મૂક્યો અને ગ્રાહકો પાસેથી કસ્તૂરી બ્રાન્ડેડ ઉત્પાદનો માટે વફાદારી અને આકર્ષણનું નિર્માણ કરવા પર્ ભાર […]

છેવાડાના નાગરિકને સરકારી સેવાઓ પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવા જોઈએઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલ યુરોપના રોમાનિયા દેશના બુકારેસ્ટ શહેરમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની “Plenipotentiary Conference 2022” યોજાઈ રહેલ છે. આ ઇવેન્ટમાં ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયનમાં સમાવિષ્ટ તમામ દેશોના સંચાર(કોમ્યુનિકેશન) મંત્રીઓ ભાગ લેવા રોમાનિયા પહોચ્યા છે. ભારત તરફથી ગુજરાતના ખેડા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ મિનિસ્ટ્રીઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે. […]

સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા ઉત્પાદનો વિશે માર્કેટિંગ-જાગરૂકતાનું નિર્માણ જરૂરીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સ્વચ્છ ભારત મિશન- અર્બન (SBM)ની શરૂઆત સાથે જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ મિશન હેઠળ કચરાને રિસાયક્લિંગ અને ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાથી માત્ર […]

બાળકોને બાળપણથી જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે દિશામાં કાર્ય કરવાની અપીલ કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી

ગાંધીનગર:દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિવસ નિમિતે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ઉમરા દિવ્યાંગ ભવન ખાતે આયોજિત ૧૪માં મેડિક્લ કેમ્પમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહભાગી થયા હતા. આ કેમ્પમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં ૪૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી સારવાર […]

કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની મુલાકાત લીધી

કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની મુલાકાત લીધી  વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્ટાર્ટઅપ્સને નિહાળ્યા  આઇ.આઇ.ટીના વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનસભર વાર્તાલાપ કર્યો ગાંધીનગર:કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી, કોમ્યુનિકેશન એન્ડ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની મુલાકાત લીધી હતી અને તાલીમ પામેલા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 23થી વધુ સંશોધન અને સ્ટાર્ટ અપ નિદર્શનની મુલાકાત લઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code