ખેડૂત હિંસા પર UNએ ભારતે આપી આ વણમાંગી સલાહ, તો ભારતે પણ આપ્યો આ જવાબ
દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પર સમગ્ર દુનિયામાં ચર્ચા હવે યુનાઇટેડ નેશન્સે પણ આ મુદ્દે ભારતને આપી વણમાંગી શીખામણ ભારતે પણ કર્યો પલટવાર, કહ્યું – UNએ દેશના આંતરિક મામલામાં દખલ ના કરવી ન્યૂયોર્ક: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા અને ફેલાયેલી અરાજકતા પર સમગ્ર દુનિયા ચર્ચા કરી રહી છે ત્યારે હવે યુનાઇટેડ નેશન્સે […]