માનવ રહિત વિમાન નાગાસ્ત્ર-1 ભારતીય સેનાની તાકાતમાં અનેક ગણો વધારો કરશે
નવી દિલ્હીઃ માનવરહિત વિમાન ‘નાગસ્ત્ર’ ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા જઈ રહ્યું છે. નાગપુરની ભારતીય કંપનીને 450 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એક વર્ષમાં સપ્લાય કરવાની રહેશે. નાગસ્ત્ર-1 ના આગમન પછી, પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દુશ્મનોને ખતમ કરવાનું વધુ સરળ બનશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશોના કઠોર વિસ્તારોમાં પણ દુશ્મનની સેનાનો આસાનીથી સફાયો […]