1. Home
  2. Tag "up"

કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની  ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. 108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી […]

UP વિધાનસભા ચૂંટણીઃ “બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યા”, અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. દરમિયાન તેમણે વારાણસીમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ […]

UP: 1970માં પૂર્વ પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને ખેતી અને ઘર માટે અપાશે જમીન

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સુત્રોના […]

ઉત્તરપ્રદેશઃ વિધાનસભા ચૂંટણી નહીં લડવાની અખિલેશ યાદવની જાહેરાત

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વે જ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે મોટી જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ 2017માં શપથ લીધી ત્યારે તેઓ ગોરખપુરના સાંસદ હતા. ત્યાર બાદ તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતા. હાલ અખિલેશ […]

ઉત્તરપ્રદેશઃ વરૂણ ગાંધીએ ખેડૂતો મુદ્દે ઉચ્ચ અધિકારીઓને કરી તાકીદ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પીલીભીતીના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ તાજેતરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને યોગી સરકારને ટકોર કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના પાકની ખરીદીને લઈને અધિકારીઓને આકરી ટકોર કરી હતી. તેમજ ખરીદ કેન્દ્રો ઉપર પોતાના જ પ્રતિનિધિઓ મોનીટરીંગ કરી રહ્યાંનું એક ઉચ્ચ અધિકારીને કહીને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો તો પુરાવા સાથે કોર્ટમાં જવાની ચીમકી પણ […]

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે: અમિત શાહ આજે દિપાવલીના પ્રસંગ્ર પહેલા જ ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે નવી દિલ્હી: આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાનને લઈને ઉત્તરપ્રદેશ […]

UP વિધાનસભા ચૂંટણી ઉપર BJPએ તમામ ધ્યાન કેન્દ્રીત કર્યું, અમિત શાહ બે દિવસના પ્રવાસે જશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તમામ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. ભાજપએ પણ હાલ તમામ ફોક્સ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી ઉપર કેન્દ્રીય કર્યું છે. તેમજ ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ઉત્તરપ્રદેશના વારાણસી ગયા હતા. જ્યાં વિવિખ વિકાસલક્ષી યોજનાનો આરંભ કરાવ્યો […]

ઉત્તરપ્રદેશઃ કોવિડ-19 પ્રોટોકોલ અને લોકડાઉન ભંગના 3 લાખથી વધારે કેસ પરત ખેંચાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારએ મોટો નિર્ણય જાહેર કર્યો છે. યોગી સરકારે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન કોવિડ પ્રોટોકોલ અને લોકડાઉન ઉલ્લંઘન સાથે જોડાયેલા લગભગ 3 લાખથી વધારે કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જો કે, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે. પ્રમુખ સચિવ ન્યાય પ્રમોદ કુમાર […]

કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, તપાસ માટે દિલ્હીથી આવી ટીમ

યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો આરોગ્ય વિભાગ દોડતું થયું તપાસ માટે દિલ્હીથી આવી ટીમ લખનઉ:દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, થોડા ઘણા અંશે હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.હજુ પણ કોરોનાથી દેશને રાહત મળી નથી ત્યાં કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.57 વર્ષીય એરફોર્સના કર્મચારીને સોપ્રથમ ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાયા […]

ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની વસ્તુઓના નાણા આપવાનો કરાયો નિર્ણય

યોગી સરકારની કેબિનેટની બેઠક મળી બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણય પહેલા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ સહિતની વસ્તુઓનું કરાતું હતું વિતરણ લખનૌઃ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ યોદી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણમાં થતી મુશ્કેલીને દૂર કરીને તેમના માતા-પિતાના બેંક એકાઉન્ટમાં હવે સીધી નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code