1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસની અસર: અયોધ્યામાં નહીં યોજાય રામનવમીનો મેળો

ઉત્તરપ્રદેશમાં કોરોનાની અસર રામનવમીનો મેળો નહી યોજાય સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય અયોધ્યા: ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા રાજ્યમાં કોરોનાવાયરસના વધતા કેસને લઈને રામનવમીના મેળાના આયોજનને રોકી દેવામાં આવ્યું છે. રામનવમીના મેળાની અયોધ્યામાં દર વર્ષે જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે કોરોનાવાયરસના જાનલેવા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ […]

યુપીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત, માસ્ક ના પહેરનારને થશે 10 હજાર સુધીનો દંડ

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા યુપી સરકારનો મહત્વનો નિર્ણય યુપી સરકારે રવિવારે યુપીમાં લોકડાઉનની કરી જાહેરાત રવિવારે લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ સ્ફોટક ગતિએ વધતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઇ છે. લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ […]

યુપી બોર્ડની પરીક્ષા આગામી આદેશ સુધી સ્થગિત, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો રહેશે બંધ

યોગી સરકારનો મોટો નિર્ણય બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય આગામી આદેશ સુધી મુલતવી નવી દિલ્હી: યોગી સરકારે યુપી બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સાથે 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો બંધ રાખવામાં આવી છે. સરકારે […]

યૂપીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાનું ગ્રહણ, કર્મીઓ પોઝિટિવ આવતા સીએમ યોગી થયા આઈસોલેટ

ઉત્તર પ્રદેશમાં સીએમ કાર્યલાયમાં કોરોના અધિરાકીઓ પોઝિટિવ આવ્યા સીએમ યોગીએ પોતાને આઈસોલેટ કર્યા દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાએ રફ્તાર પકડી છે,હવે યૂપીમાં કોરોનાએ સીએમ કાર્યાલયને ઝપેટમાં લીધું છે, કચેરીના કેચલાક કર્મીઓનો કોરોના રુોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને લઈને અનેક લોકોની ચિંતા વધી છે,બીજી તરફ કાર્યલયના અનેક કર્મીઓ કોરોના […]

દેશમાં કોરોનાનો કાળો કહેર : છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ, 800 થી વધુ મોત

દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ 800 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ મહારાષ્ટ્ર-દિલ્હી બાદ યુપીમાં પણ સંકટ દિલ્હી : કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી […]

કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં ‘રામ વન ગમન માર્ગ’ બનાવવાની તૈયારીમાં -આ માર્ગની લંબાઈ 210 કિ.મી હશે

ઉત્તર પ્રદેશમાં બનશે રામ વન ગમન માર્ગ આ માર્ગ 210 કિમી લંબાઈ વાળો માર્ગ હશે દિલ્હી – ઉત્તર પ્રદેશ છેલ્લા ઘણા સમયથી વિકાસના માર્ગે જોવા મળી રહ્યું છેે ભગવાન રામના મંદિરના નિર્માણકાર્ય શરુ થયા બાદ વિકાસે વેગ પકડ્યો છે. ત્યારે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ઉત્તર પ્રદેશમાં 210 કિલોમીટર લાંબો ‘રામ વન ગમન માર્ગ’ […]

ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય – 11 એપ્રિલ સુઘી ઘોરણ 8 સુધીના તમામ વર્ગો બંઘ રખાશે

ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય આઠમાં ઘોરણ સુધીના તમામ વર્ગો 11 એપ્રિલ સુધી રહેશે બંધ વધતા કોરોનાના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય દિલ્હી – દેશના કટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધવાને કારણે શાળાઓ શરુ કરીને ફરીથી બંધ કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેરથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તરપ્રેદશની સરકારે 11 મી એપ્રિલ સુધી આઠમા […]

હોળી પહેલા યોગી સરકારની મોટી ભેટ: 51 લાખ વૃદ્ધોને પેન્શન મળશે

હોળી પહેલા યોગી સરકારની મોટી ભેટ 51 લાખ વૃદ્ધોને મળશે પેન્શન એકસાથે મળશે ત્રણ મહિનાનું પેન્શન કાનપુર: ઉત્તરપ્રદેશમાં હોળી પહેલા સરકાર વૃદ્ધોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ સરકાર 51.21 લાખ ગરીબ વૃદ્ધોને પેન્શન આપશે. સમાજ કલ્યાણ વિભાગને 479 કરોડ રૂપિયા વૃદ્ધોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવા માટે મળ્યા છે. આ સાથે વડીલોના ખાતામાં […]

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં 600 થી વધુ નવા કેસો નોંધાતા તંત્ર ચિંતિત

કોરોનાના 600 થી વધુ કેસ નોંધાયા 4 લોકોના નિપજ્યા મોત વહીવટીતંત્ર હાઇએલર્ટ પર કાનપૂર: દેશમાં કોરોના વાયરસ અટકવાનું નામ જ નથી લેતો.અને દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઝડપી વધારો થતો જાય છે. જેથી તંત્ર ચિંતિત બન્યું છે.આ સાથે ઉત્તરપ્રદેશમાં મંગળવારે કોરોના વાયરસના 638 નવા કેસ નોંધાયા હતા,જ્યારે કોરોનાથી ચાર લોકોનાં મોત નિપજ્યા હતાં. ફરીથી કોરોના કેસ વધતા […]

કોરોના: યુપીમાં 8મા ઘોરણ સુધીની શાળાઓ 24થી 31 માર્ચ સુધી બંધ રહેશે

યુપીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ યોગી સરકારે લીધો મોટો નિર્ણય ધો.8 સુધીની તમામ શાળાઓ બંધ 24 થી 31 માર્ચ સુધી રહેશે બંધ કાનપુર: યુપીમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,જે રાજ્ય માટે સતત ખતરો છે. પંચાયતની ચૂંટણીઓ,હોળીનો તહેવાર અને કોરોનાના વધતા જતા કેસો જોતા યોગી સરકાર સંપૂર્ણ સજાગ છે. યુપી સરકારે એક મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code