1. Home
  2. Tag "up"

શેરબજાર ઉપર બજેટની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે નબળી શરૂઆત સાથે ખુલ્યું છે. બજેટ પછી પણ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 80,343.38 પર ખુલ્યો અને નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14% ના ઘટાડા સાથે 24,444.95 પર ખુલ્યો. બજેટના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ […]

ખોટા પ્રચારનો પર્દાફાશ થાય છે ત્યારે લોકો હતાશ થઇ અંદરો-અંદર લડવા લાગે છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બંગાળમાં મમતા બેનર્જી સાથે એક મંચ પર આવી ભાજપ પર નિશાન સાધ્યું હતું.. તેમણે આ પ્રસંગે મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી અખિલેશ યાદવ રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આયોજિત ‘શહીદ દિવસ’ રેલીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે ભાજપ વિશે […]

કાવડયાત્રાના રૂટ પર નેમ પ્લેટ મુકવાના આદેશ મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

કાવડ યાત્રાના રૂટ પર દરેક દુકાનદારને માલિકનું નામ દર્શાવવાની પ્લેટ મુકવાના આદેશને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થશે આ અંગે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NGOની અરજીમાં યોગી સરકારના આદેશને પડકારવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે તેને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં કાવડ […]

કાવડ યાત્રા મામલે યોગી સરકારના નિર્ણયથી નારાજ થયા NDAના સહયોગી દળો, કહ્યું આ નિર્ણય બિલકુલ અયોગ્ય

સમગ્ર ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ હોટલ, ઢાબા અને ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે નિર્ણયથી ખુદ NDAના સહયોગી દળો પણ નારાજ છે.. ભાજપના સહયોગી પક્ષોએ તેના પર પ્રહારો કર્યા છે. કે.સી.ત્યાગી જેડીયુએ કહ્યું કે યુપી સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા […]

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું

યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

પ્રિયંકાએ કહ્યું કોંગ્રેસના કાર્યકરોને સલામ, તમને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં ધકેલવામાં આવ્યા, છતાં લડતા રહ્યા

કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાથી ઉત્સાહિત જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં પાર્ટીની જીત પર કાર્યકરોના જુસ્સાને સલામ કરી છે. તેમણે કહ્યું કે, કાર્યકરોએ હેરાનગતિ અને બનાવટી કેસો પછી પણ ઝૂકવાનું પસંદ કર્યું ન હતું, પરંતુ તેના બદલે હિંમત બતાવી અને કોંગ્રેસને જીત અપાવી. મને તમારા પર ખૂબ ગર્વ છે. પ્રિયંકાએ […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code