1. Home
  2. Tag "UPNews"

લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત

લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના લખીમપુર-બહેરાઇચ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રક અને મેજિક વાહન (પેસેન્જર વાહન) વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મેજિક વાહનમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે […]

ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટએ ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મપરિવર્તન કર્યા પછી અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code