વિદેશમાં વેક્સિનની નિકાસ પર ઉભા થયા સવાલ, વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરના સણસણતા જવાબ
ભારતે કેમ વિદેશોમાં વેક્સિન મોકલી? વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર આપ્યા જવાબ ભારતે અઢળક વેક્સિનને વિદેશમાં કરી નિકાસ દિલ્લી: ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિનની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં પણ રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક એવા પણ સવાલ ઉભા થયા છે કે ભારતે કેમ વિદેશોમાં વેક્સિનની […]


