1. Home
  2. Tag "uttar pradesh"

લો બોલો, ભાજપના MLC ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાઃ જોકે સમયસર ચેતી ગયા અને…

લખનઉ, 5 માર્ચ, 2026 – BJP MLC falls victim to digital arrest ડિજિટલ એરેસ્ટનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ હવે નેતાઓને પણ સકંજામાં લઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના વિધાન પરિષદના એક ધારાસભ્ય (MLC) આ કૌભાંડમાં સપડાયા હતા. જોકે, દોઢ કલાક પછી તેમને આ અંગે શંકા જતા તેઓ બચી ગયા. મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ભાજપના એમએલસી શૈલેન્દ્ર પ્રતાપ […]

ગાઝિયાબાદ એન્કાઉન્ટર: યુટ્યુબર સલીમ વાસ્તિક પર હુમલો કરનાર બીજો આરોપી ગુલફામ પણ ઠાર

ગાઝિયાબાદ, 4માર્ચ 2026 : પ્રખ્યાત યુટ્યુબર સલીમ વાસ્તિક પર પેપર કટરથી જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી અને રૂ. 1 લાખનો ઈનામી બદમાશ ગુલફામ મંગળવારે રાત્રે પોલીસ મઠભેડમાં માર્યો ગયો છે. ઈન્દિરાપુરમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે થયેલા આ સામસામા ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 27 ફેબ્રુઆરીના રોજ સલીમ વાસ્તિક પર થયેલા […]

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 6 ના મોત

હાથરસ, 03 માર્ચ 2026: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો. વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસે ઇકોને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં એક દંપતી સહિત છ લોકોના મોત થયા અને સાત લોકો ઘાયલ થયા. મૃતકોમાંથી ત્રણ આગ્રાના અને ત્રણ રાજસ્થાનના ધોલપુરના રહેવાસી હતા. તેઓ હોળી માટે ઘરે પરત ફરી […]

ઉત્તર પ્રદેશના મથુરા અને ઔરૈયામાં એક જ દિવસે બે માર્ગ અકસ્માત, કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા

લખનૌ, 19 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મથુરા અને ઔરૈયામાં એક જ દિવસે બે મોટા માર્ગ અકસ્માતો થયા, જેમાં સાત લોકોના મોત થયા. એક ઝડપી કારે કાબુ ગુમાવ્યો અને તે ગટર અને કેનાલમાં પડી ગઈ. ઔરૈયામાં, પતિ, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું, જ્યારે મથુરામાં, એક જ પરિવારના ચાર ભાઈઓએ જીવ ગુમાવ્યાહતા. પોલીસે બંને કેસમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ […]

ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ

ગોંડા, 6 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં સવારે 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ ઇતિયાથોક નજીક 10 કિમીની ઊંડાઈએ હતું. જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે, અને અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ટીમો કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. જનતાને ગભરાશો નહીં કે અફવાઓ […]

યુપી: સંભલની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માંગ વહીવટીતંત્રે ફગાવી

લખનૌ, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને જિલ્લા વહીવટીતંત્રે ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ સરકારી નિયમોના પાલન સાથે લાઉડસ્પીકરની માંગ કરી હતી, પરંતુ તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું કહીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શાહી જામા […]

ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના: ઓનલાઈન ગેમની લતે 3 બહેનોનો ભોગ લીધો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ટીલામોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક જ પરિવારની ત્રણ સગીર બહેનોએ બહુમાળી ઈમારતના 9મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના પાછળ ‘ઓનલાઈન ટાસ્ક બેઝ્ડ કોરિયન ગેમ’ની લત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી […]

સીએમ યોગીએ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી

લખનૌ, નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ. યુપી ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2012 થી 2017 ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 900 થી વધુ રમખાણો થયા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન હોય. તે સમયે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code