1. Home
  2. Tag "uttar pradesh"

યુપીમાં પહેલીવાર લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે,28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા 

લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે 28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા STF અને LIUને પણ તૈનાત કરવામાં આવ્યા લખનઉ:ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) હવે લાઈવ સર્વેલન્સમાં યોજાશે.આ પરીક્ષા પ્રથમ વખત બે શિફ્ટમાં લાઈવ સર્વેલન્સ પર હશે. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા […]

લખનઉમાં જિલ્લા પ્રશાસને કોવિડ વળતર માટે એક નવી પહેલ કરી

લખનઉ જિલ્લા પ્રશાસનની નવી પહેલ સ્પેશિયલ સેલમાંથી ઘરે આવશે કોલ 50,000 રૂપિયાની આર્થિક સહાય લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોવિડ સમયગાળા દરમિયાન સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોના પરિવારોની મદદ માટે લખનઉનું જિલ્લા વહીવટીતંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પ્રશાસને એક પહેલ કરી છે અને આ પહેલ હેઠળ આશ્રિતોને વળતર માટે ભટકવું ન પડે તે માટે સ્પેશિયલ સેલમાંથી […]

ઉત્તરપ્રદેશઃ માતાએ ઠપકો આપતા નારાજ 3 દીકરીઓએ કર્યો સામુહિક આપઘાત

લખનૌઃ જોનપુરમાં વારાણસી-સુલ્તાનપુર રેલવે મંડળના ફત્તુપુર રેલવે ક્રોસિંગ પાસે 3 સગી બહેનોએ ટ્રેનની નીચે પડતું મુકીને સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરતી માતાએ દીકરીઓને ઠપકો આપતા તેમણે અંતિમ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહિરોલી […]

ઉત્તરપ્રદેશ: પીએમ મોદી 20-21 નવેમ્બરના દિવસે DGP કોન્ફરન્સમાં હાજરી આપશે

ઉત્તર પ્રદેશમાં પીએમ મોદીનો પ્રવાસ 56મી DGP કોન્ફરન્સમાં રહેશે હાજર લખનઉના પોલીસ હેડક્વાર્ટરમાં કોન્ફરન્સ લખનઉ :ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીનો ઉત્તરપ્રદેશ પ્રવાસ નક્કી થયો છે. વાત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2021ના રોજ લખનઉના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મહાનિર્દેશકો અને […]

ઉત્તરપ્રદેશઃ લખનૌ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાશે 56મી DGP કોન્ફરન્સ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે પોલીસ હેડક્વોર્ટરમાં આગામી 20 અને 21મી નવેમ્બરના રોજ ડીજીપી કોન્સફરન્સ યોજાશે. આ કોન્સફરન્સમાં દેશના તમામ રાજ્યોના પોલીસ વડાઓ ભાગ લેશે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની બે દિવસીય 56મી કોન્ફરન્સમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ […]

ઉત્તરપ્રદેશઃ 59 ટકા ઘરોમાં સ્માર્ટ ફોન હોવા છત્તાં ઓનલાઈન અભ્યાસથી વંચિત છે બાળકો, જાણો તેનું કારણ

ઉત્તરપ્રદેશમાં ઓનલાઈન શિક્ષણથી વંચિત ઘણા બાળકો 59 ટકા ઘરોમાં છે સ્માર્ટ ફોન ભારતમાં સરેરાશ 67.6 ટકા લોકો પાસે સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે, જ્યારે યુપીમાં 58.9 ટકા પરિવારો પાસે સ્માર્ટ ફોન છે.વર્ષ 2018માં 30.4 ટકા અને 2020માં 53.7 ટકા પરિવારો પાસે સ્માર્ટફોન હતો. જો કે, એ અલગ વાત છે કે આમાંથી 34.3 ટકા ઘરોમાં બાળકોને શિક્ષણ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર વિદ્યાર્થીઓમાં ટેબલેટ અને સ્માર્ટફોનનું કરશે વિતરણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આગામી મહિને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરશે. કેબિનેટમાં 90 દિવસમાં 2.40 લાખ ટેબલેટ પીસી અને 3.50 લાખ સ્માર્ટ ફોનની જરૂરિયાતને ધ્યાનમાં કંપનીની પસંદગી સાથે કેટલીક શરત મુકવામાં આવી છે. તેમજ સંબંધિત બિડ ડોક્યુમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. 25મી નવેમ્બર સુધી કંપનીઓની પસંદગી કરીને અલગ-અલગ આપૂરતી માટે જવાબદારી આપવામાં આવશે. ટેબલેટ અને […]

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની મુલાકાતે,એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના ઝાંસીની લેશે મુલાકાત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રથમ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ દિલ્હી :આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને આ વખતે તેઓ ઝાંસીની મુલાકાત લેશે.મુલાકાત દરમિયાન સાંજે લગભગ 5.15 કલાકે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ના પ્રસંગે સંરક્ષણ ક્ષેત્ર માટે બહુવિધ પહેલોનો […]

ઉત્તર પ્રદેશ પાસે ફરવા માટે 5 શ્રેષ્ઠ હિલ સ્ટેશન,જાણો

ઉતર પ્રદેશ પાસે કેટલાક સુંદર હિલ સ્ટેશન આ 5 હિલ સ્ટેશન છે ખુબ જ સરસ જાણો આ હિલ સ્ટેશન વિશે   ઉત્તર પ્રદેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. દિવાળીના અવસરે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ઝગમગતી રોશની તેનો પુરાવો છે. અયોધ્યા સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એવી ઘણી વસ્તુઓ અને જગ્યાઓ છે […]

યુપીઃ- કોરોનાની જેમ જ હોમ આઈસોલેટ થશે ઝિકા વાયરસના દર્દીઓ,કન્ટેનમેન્ટ ઝોન પણ બનાવાશે

ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસને લઈને સરકાર સતર્ક દર્દીઓને હોમ આઈસોલેટ કરાશે દર્દીના ઘરની 400 મીટર એરિયાને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાશે   દિલ્હીઃ- દેશમાં કોરોના બાદ હવે ઉત્તરપ્રદેશમાં ઝિકા વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે, આ મામલે વિતેલા દિવસને શનિવારે સ્માર્ટ સિટી ઓડિટોરિયમમાં ઝીકા વાયરસથી બચવા સંદર્ભે ખાસ બેઠક યોજાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અત્યાર સુધીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code