1. Home
  2. Tag "uttar pradesh"

રામનગરીમાં ભવ્ય શોભાયાત્રા – દેશની સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા, ભગવાન રામ, સીતા અને લક્ષણ સાથે પુષ્પક વિમાનમાં પધારશે

અયોધ્યા નગરીમાં દિવાળીઓની તૈયારીઓ પૂર્મ  નિકાળવામાં આવી શોભા યાત્રા લખનૌઃ- અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ થઈ ચૂકી છે,દિવાળીના ઉત્સવને શાનદાર બનાનનાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર રામનગરી રામમય બની ગઈ છે. શહેરની સાકેત પીજી કોલેજથી રામ રાજ્યાભિષેક શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જેમાં ભારતની લોક સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી […]

ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું […]

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ઉત્તરપ્રદેશમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ગુપ્તચર એજન્સીએ પોલીસ તંત્રને સાબદુ કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામ ઉપર ધમકી ભર્યો પત્ર મળ્યો છે. લખનૌ, અયોધ્યા, કાનપુર અને વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે રેલવે સ્ટેશનો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એલર્ટ બાદ લખનૌ અને […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહત્વકાંક્ષી ધારાસભ્યો ઉપર રાજકીય પાર્ટીઓની નજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. બીજી તરફ કેટલાક મહત્વકાંક્ષી નેતાઓ પણ પક્ષપલ્ટો કરવાની તૈયારીમાં લાગ્યાં છે. દરમિયાન શનિવારે બીએસપીના છ અને ભાજપના એક બાગી ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટીની સાઈકલ ઉપર સવાર થવાનો નિર્ણય લીદો હતો અને વિદિવત રીતે સપામાં જોડાયાં હોવાનું જાણવા મલે […]

ઉત્તરપ્રદેશઃ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

દિલ્હીઃ કુખ્યાત ડાકુ ગૌરી યાદવને આજે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. દદુઆ જેવા કુખ્યાત ડાકુઓ અંગે પોલીસને બાતમી ગૌરી યાદવ જ આપતો હોવાનું મનાય છે. ચિત્રકુટના જંગલ વિસ્તારમાં સ્પેશિયલ ટાસ્ટ ફોર્સના જવાનોએ એન્કાઉન્ટરમાં ગૌરી યાદવને ઠાર માર્યો હતો. તેની ઉપર ઉત્તરપ્રદેશ પોલીસે પાંચ લાખ અને મધ્યપ્રદેશ પોલીસે રૂ. 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. […]

UP: વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે 300 પ્લસ બેઠકની તૈયાર કરી રણનીતિ

દિલ્હીઃ આગામી વર્ષમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વિકારી લીધી હોય તેમ તેમણે ઉત્તરપ્રદેશમાં ભાજપના ટોચના નેતાઓ સાથે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. તેમજ નેતાઓને જીતનો મંત્ર આપીને વિધાનસભાની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો ઉપર […]

ઉત્તરપ્રદેશઃ પ્રિયંકા ગાંધીએ પાર્ટીને ગ્રાઉન્ડ લેવલ ઉપર વધારે મજબુત કરવાની રણનીતિ તૈયાર કરી

સામાન્ય પ્રવાસીઓની જેમ ટ્રેનમાં કરી મુસાફરી અન્ય મુસાફરો સાથે કરી વાચચીત રેલવે સ્ટેશન ઉપર કુલીઓ સાથે કર્યો સંવાદ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરીને રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોની સાથે નાના અને મધ્યમવર્ગની સમસ્યાઓને લઈને ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની […]

ઉત્તરપ્રદેશમાં એસટીએફને મળી મોટી સફળતા- મુખ્તાર અંસારીના શૂટર અલીશેર અને કામરાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

યુપી એસટીએફને મોટી સફળતા મળી મુખ્તાર અલીશેર અને કામરાન મુઠભેદ દરમિયાન ઢેર આ બન્ને પાસેથી પિસ્તોલ અને કારતુસ ઝપ્ત    લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વિતેલી રાતે એટલે કે બુધવારની રાત્રે લખનૌના ફૈઝુલ્લાગંજમાં બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ પ્રજાને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવાનો કોંગ્રેસનો વાયદો

લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર […]

ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં અનેક શહેરો અને વિસ્તારના નામ બદલામાં આવ્યાં હતા. હવે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેંટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખવામાં આવશે. ફૈઝાબાદના સાંસદ લલ્લુ સિંહએ ડીઆરએમ સંજય ત્રિપાઠીને કહ્યું હતું કે, રેલવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code