1. Home
  2. Tag "uttar pradesh"

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા રહ્યાં ચર્ચાનું કેન્દ્ર

દિલ્હીઃ ઉતરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા સમગ્ર ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના સાંસદો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન રાજકી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકમાં […]

 કેરળ બાદ હવે યુપીમાં બર્ડફ્લૂની શક્યતાઓ વધી – 10 થી વધુ પોલ્ટ્રીફાર્મને નોટિસ ફટકારાઈ,એલર્ટ જારી

યુપીમાં બર્ડફ્લૂની દહેશતને લઈને તંત્ર એલર્ટ દરેક જીલ્લા તંત્ર બન્યું સતર્ક   લખનૌઃ- કેરળમાં હર્ડફ્લૂનો કહેર વધવાની સાથે હવે ઉત્તરપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂની શક્યતાઓ જોવા મળી રહી છે, બર્ફ્લૂની શક્યતાઓને લઈને પશુપાલન વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે. પીલીભીતના પુરનપુર અને કાલીનગર વિસ્તારમાં એક ડઝનથી વધુ પોલ્ટ્રી ફાર્મ ઓપરેટરોને આ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. આ […]

ઉત્તર પ્રદેશ:પીએમ મોદી 18 ડિસેમ્બરે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે

શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પીએમ મોદી ગંગા એક્સપ્રેસ વેનો કરશે શિલાન્યાસ 36,200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે આ વે યૂપીનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે લખનઉ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર એટલે આવતીકાલે બપોરે લગભગ 1 વાગ્યે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. એક્સપ્રેસ-વે પાછળની પ્રેરણા એ સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનું […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની જાન્યુઆરીમાં જાહેરાત થવાની શકયતા

દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આગામી દિવસોમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. જે માટે ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસારચૂંટણી પંચ બુધવારથી ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની મુલાકાત શરૂ કરશે. પંચનો પ્રવાસ પંજાબથી શરૂ થઈ […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત મુખ્તાર અંસારીના સાગરિતની સરાજાહેર ગોળીમારી કરાઈ હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં […]

યુપી બનશે સંરક્ષણ ક્ષેત્રનું હબ સેનાની વધશે તાકાત- આત્મનિર્ભર ભારત હેઠળ AK-203 ના નિર્માણ માટે મોદી સરકારે આપી મંજૂરી

આત્મ નિર્ભર ભારત હેઠળ એકે 203 રાઈફલના નિર્માણને મંજૂરી સેનાના જવાન દૂશ્મનોનો કરશે નાશ સેનાની તાકાત થશે બમણી   દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં ત્રણેય સેનાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, મોદી સરકારના આત્મ નિર્ભર ભારત હેઠળ દેશની સેનાને અનેક સામગ્રીઓ દેશમાંથી જ પુરી પાડવાના સતત પ્રયત્નો સફળ થી રહ્યા છે . સેનાની […]

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની વારીઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર ચૂંટણીનો પ્રચાર કરશે. એટલું જ હિન્દુત્વને પ્રચારમાં એટલું જ મહત્વ આપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, […]

વિદેશી યાત્રીઓને લઈને ઉત્તરપ્રદેશ બન્યુ સતર્કઃ સીએમ યોગીએ આઈલોસેટ માટે અલગથી હોસ્પિટલના આપ્યા આદેશ

યુપી સરકાર નવા વેરિએન્ટને લઈને સતર્ક વિદેશી યાત્રીઓ માટે અલગથી આઈસોલેટ માટે હોસ્પિટલ રાજ્ય સરકારે આપ્યા નવા આદેશ લખનૌઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિેન્ટે હાહાકાર મટાવ્યો છે ત્યારે કેન્દ્રની સરકારે પણ તમામ રાજ્યોને સતર્કતાના આદેશ આપ્યા છે આ આદેશ હેઠળ ઉત્તરપ્રદેશની સરકારે નવા આદેશ જારી કર્યા છે.રાજ્ય સરકારે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોન અંગે રાજ્યમાં તકેદારી […]

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના 5 સભ્યોના મોત

લખનૌઃ પ્રયાગરાજના નવાબગંજમાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રૃંગવેરપુર સ્થિત નેશનલ હાઈવે નજીક આ અકસ્માત થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસના […]

દેશભરમાં ફિલ્મના શૂટિંગ માટે સૌથી અનુકુળ રાજ્ય તરીકે ઉત્તરપ્રદેશને 52મા IFFI માં પુરસ્કાર એનાયત કરાયો

52મા આઈએફએફઆઈમાં યુપીને મળ્યો એવોર્ડ દેશભરમાં શૂટિંગ માટે અનુકુળ રાજ્ય  બન્યું દિલ્હીઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો એવા કે જ્યા ફિલ્મના શૂચટિંગ થતા હોય છે, જો કે આ મામલે ઉત્તર પ્રદેશ મોખરે રહ્યું છે, ગોવામાં આયોજિત 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા-2021માં ફિલ્મ શૂટિંગ માટે દેશનું સૌથી અનુકૂળ રાજ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code