1. Home
  2. Tag "uttar pradesh"

કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં ‘રામ વન ગમન માર્ગ’ બનાવવાની તૈયારીમાં -આ માર્ગની લંબાઈ 210 કિ.મી હશે

ઉત્તર પ્રદેશમાં બનશે રામ વન ગમન માર્ગ આ માર્ગ 210 કિમી લંબાઈ વાળો માર્ગ હશે દિલ્હી – ઉત્તર પ્રદેશ છેલ્લા ઘણા સમયથી વિકાસના માર્ગે જોવા મળી રહ્યું છેે ભગવાન રામના મંદિરના નિર્માણકાર્ય શરુ થયા બાદ વિકાસે વેગ પકડ્યો છે. ત્યારે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ઉત્તર પ્રદેશમાં 210 કિલોમીટર લાંબો ‘રામ વન ગમન માર્ગ’ […]

ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય – 11 એપ્રિલ સુઘી ઘોરણ 8 સુધીના તમામ વર્ગો બંઘ રખાશે

ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય આઠમાં ઘોરણ સુધીના તમામ વર્ગો 11 એપ્રિલ સુધી રહેશે બંધ વધતા કોરોનાના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય દિલ્હી – દેશના કટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધવાને કારણે શાળાઓ શરુ કરીને ફરીથી બંધ કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેરથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તરપ્રેદશની સરકારે 11 મી એપ્રિલ સુધી આઠમા […]

ઉત્તરપ્રદેશઃ કોરોનાનું સંક્રમણ વધતા ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કરાઈ- નવી માર્ગદર્શિકા જારી

ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ લખનૌ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે મુખ્ય સચિવ આર કે તિવારીએ કોરોનાના સંક્રમણને અટકાવવા નવી માર્ગદર્શિકા […]

ઉત્તરપ્રદેશમાં માર્ગની આસપાસ અને ફૂટપાથ પરના ધાર્મિક સ્થળો દૂર કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો અટકાવવા માટે લવ જેહાદના કાયદાનો અમલ કર્યા બાદ હવે યોગી આદિત્યનાથ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં રોડની આસપાસ અને ફુટપાથ ઉપરના તમામ ધાર્મિક સ્થળ દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011 પછી બનેલા તમામ ધાર્મિક સ્થલોને દૂર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં માર્ગની અને ફૂટપાથ પર […]

યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ

પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂખે યૂપી સરકાર પર્યાવરણ પર વિપરીત અસર અટકાવવા લેવાયો નિર્ણય લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા […]

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન મામલે ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોખરે 

ગુજરાત અને યૂપી રસીકરણના મામલે મોખરે અત્યાર સુધી 70 લાખ લોકોને વેક્સિન અપાઈ દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો ત્યાર બાદ દેશમાં વેક્સિનને લઈને કાર્ય ઝડપી બન્યું અને હવે વિકેલી 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે,આ મામલે ભારત વિશ્વ સ્તરે મોખરે રહ્યું છે, કોરોનાને માત આપવાની વાત હોય […]

ઉત્તરપ્રદેશમાં 1 હજાર કિમી સુધી હાઈ એલર્ટ જારી – ગંગા નદીના કિનારે સુરક્ષામાં વધારો

ઉત્તરાખંડમાં કેટલાક જીલ્લાોમાં ેલર્ટ ગ્લેશિયરના પ્રવાહને લઈને મંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષા વધારી દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જીલ્લામં ગ્લેશ્યર તચૂટવાની ઘટનાને લઈને ઋષિગંગા નદીમાં પ્રવાહ આવ્યા બાદ રેણી ગામથી 1 હજાર કિલોમીટર દૂર અલ્હાબાદ સુધી જ્યા જ્યા ગંગા નદિના કિનારા છે ત્યા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગંગા નદિના કિનારે વસતા કેટલાક સ્થળો સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણે પણે […]

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 10ના મોત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે […]

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ […]

સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે લવજેહાદ જેવા કાયદાની જરૂરઃ આનંદીબેન પટેલ

અમદાવાદઃ આપણા સમાજ, પરિવાર અને ખાનગી સ્તર પર પણ અનેક બદીઓ છે. જ્યારે આ બદીઓ બહાર આવવા લાગે છે. તો લવ જેહાદ જેવા કડક કાયદાની જરુર અનુભવાય છે. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું. લવજેહાદના કાયદા પહેલા એક સર્વે કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવુયું હતું. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાળના દોઢ વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code