1. Home
  2. Tag "uttar pradesh"

યૂપીમાં કોરોના સંકટઃ- સીએમ યોગી આદિત્યનાથે કોરોનાના વિનાશ માટે રુદ્ધાભિષેક કર્યો

કોરોનાના વિનાશ માટે યોગીની ઈશ્વરને પ્રાર્થના યૂપીના સીએમ યોગીએ એક કલાક રુદ્ધાભિષેક કર્યો લખનૌઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંટક જોવા મળે છે, ત્યારે અનેક લોકો ઈશ્વરને કોરોનાના વિનાશ માટેની પ્રાર્થના કરી રહ્યા છે, દવાની સાથે સાથે દુઆોનો શીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉત્તરપ્રદેશના સીએમ યોગી બે દિવસના ગોરખપુરના પ્રવાસ પર છે. જ્યા […]

યુપીમાં યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો ,17 મે સુધી પ્રતિબંધો અમલમાં રહેશે

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ, શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ   ઉતરપ્રદેશ : હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે..ત્યારે કોરોના સંક્રમણના બચાવ માટે લોકો માસ્કનો સહારો લઇ રહ્યા છે. બજારમાં માસ્કની અછત સર્જાતા ઘણી કંપનીઓ માસ્ક […]

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝિટિવ,ખુદ ટવિટ કરીને આપી માહિતી

CM આદિત્યનાથ કોરોના પોઝિટિવ ખુદ ટવિટ કરીને આપી માહિતી હોમ આઇસોલેશન થયા દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ વાતની માહિતી સીએમએ ખુદ ટવિટ કરીને આપી છે. આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચુક્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટવિટમાં કહ્યું કે,શરૂઆતી લક્ષણ દેખાતા મેં કોવિડની તપાસ […]

કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશમાં ‘રામ વન ગમન માર્ગ’ બનાવવાની તૈયારીમાં -આ માર્ગની લંબાઈ 210 કિ.મી હશે

ઉત્તર પ્રદેશમાં બનશે રામ વન ગમન માર્ગ આ માર્ગ 210 કિમી લંબાઈ વાળો માર્ગ હશે દિલ્હી – ઉત્તર પ્રદેશ છેલ્લા ઘણા સમયથી વિકાસના માર્ગે જોવા મળી રહ્યું છેે ભગવાન રામના મંદિરના નિર્માણકાર્ય શરુ થયા બાદ વિકાસે વેગ પકડ્યો છે. ત્યારે હવે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ઉત્તર પ્રદેશમાં 210 કિલોમીટર લાંબો ‘રામ વન ગમન માર્ગ’ […]

ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય – 11 એપ્રિલ સુઘી ઘોરણ 8 સુધીના તમામ વર્ગો બંઘ રખાશે

ઉત્તર પ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય આઠમાં ઘોરણ સુધીના તમામ વર્ગો 11 એપ્રિલ સુધી રહેશે બંધ વધતા કોરોનાના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય દિલ્હી – દેશના કટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધવાને કારણે શાળાઓ શરુ કરીને ફરીથી બંધ કરવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની બીજી લહેરથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તરપ્રેદશની સરકારે 11 મી એપ્રિલ સુધી આઠમા […]

ઉત્તરપ્રદેશઃ કોરોનાનું સંક્રમણ વધતા ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કરાઈ- નવી માર્ગદર્શિકા જારી

ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ લખનૌ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે મુખ્ય સચિવ આર કે તિવારીએ કોરોનાના સંક્રમણને અટકાવવા નવી માર્ગદર્શિકા […]

ઉત્તરપ્રદેશમાં માર્ગની આસપાસ અને ફૂટપાથ પરના ધાર્મિક સ્થળો દૂર કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો અટકાવવા માટે લવ જેહાદના કાયદાનો અમલ કર્યા બાદ હવે યોગી આદિત્યનાથ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં રોડની આસપાસ અને ફુટપાથ ઉપરના તમામ ધાર્મિક સ્થળ દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011 પછી બનેલા તમામ ધાર્મિક સ્થલોને દૂર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં માર્ગની અને ફૂટપાથ પર […]

યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ

પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂખે યૂપી સરકાર પર્યાવરણ પર વિપરીત અસર અટકાવવા લેવાયો નિર્ણય લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code