1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશ: ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ, 4 ના મોત

પોલીસે કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા હતાં વિસ્ફોટને કારણે નજીકના એક મકાનની છત પડી ગઈ હતી નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ફટાકડાના વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ વર્ષની બાળકી અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે રાત્રે થયેલા […]

રામલલાના છ મહિનામાં રેકોર્ડબ્રેક 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન

લખનૌઃ એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે. અને આ રેકોર્ડ  એટલે માત્ર 6 મહિનાના ગાળામાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ કર્યા રામલલાનાં દર્શન. મિત્રો આપને જાણીને નવી લાગશે કે અયોધ્યા નગરી જે રાજ્યમાં આવેલી છે તે રાજ્ય ઉત્તર પ્રદેશની 11  સપ્ટેમ્બર મુજબ વસતી 25 કરોડ 70 લાખ છે. અને પાકિસ્તાનની વસતી 2024 […]

મદરેસામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ વ્યાપક નથીઃ NCPCR

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યું એફિડેવીટ તંદુરસ્ત વાતાવરણ અને વિકાસની સારી તકોથી વંચિત નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. હાઈકોર્ટે ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને રદ્દ કરી દીધો […]

ભારતનું સેમિકન્ડક્ટર ક્ષેત્ર ક્રાંતિના આરે આવીને ઊભું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી […]

પોલીસ કોઈની જાતિને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતી નથીઃ ઉત્તરપ્રદેશ પોલીસ વડા

મંગેશ યાદવ એન્કાઉન્ટર કેસને લઈને રાજકારણ ગરમાયું પોલીસે જાતિ જોઈને કાર્યવાહી કર્યાંનો વિપક્ષનો આક્ષેપ પોલીસ વડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં લખનઉ: ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક લૂંટ કેસના આરોપી મંગેશ યાદવના પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તમામ આરોપીને નકારી જણાવ્યું હતું કે, પોલીસ કોઈની પણ જાતિ […]

ઉત્તરપ્રદેશઃ ભાજપામાં નારાજગી વચ્ચે અર્પણા યાદવે અમિત શાહ સાથે વાત કરી

લખનૌઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અર્પણા યાદવએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે અર્પણા યાદવે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન અર્પણાએ પોતાની વ્યથા વ્યક્ત કરી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્પણા યાદવ ઉત્તરપ્રદેશ મહિલા આયોગમાં ઉપાધ્યક્ષ પદ માટે […]

ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે લગભગ 2.5 લાખ કર્મચારીઓનો પગાર રોક્યો

સરકારી અધિકારી-કર્મચારીઓને મિલકત જાહેર કરવા માટે સૂચના અપાઈ હતી મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓએ મિલકત જાહેર ના કરાતા કાર્યવાહી હાથ ધરાઈ 71 ટકા કર્મચારીઓએ જ તેમની જંગમ અને અચલ સંપત્તિની માહિતી અપલોડ કરી લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના લગભગ 2.5 લાખ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને તેમની જંગમ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારની મોટી કાર્યવાહી, 26 ડોક્ટરોને બરતરફ કરાયાં

ફરજમાં બેદરકારી મામલે તબીબો સામે કાર્યવાહી કરાઈ સરકારની કાર્યવાહીને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ લખનૌઃ  ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગમાં મોટી કાર્યવાહી કરતા યોગી સરકારે 26 ડોક્ટરોને બરતરફ કરવાના નિર્દેશ જારી કર્યા છે. ફરજમાં બેદરકારી અને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તબીબો સામે આ મોટી કાર્યવાહી કરવામાં […]

યોગી સરકાર પરવેઝ મુશર્રફના પરિવારની પ્રોપર્ટીની હરાજી કરશે

બાગપતના કોટાણામાં મુશર્રફના પરિવારની કરોડોની સંપત્તિ મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો ભાગલા વખતે મુશર્રફનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો લખનૌઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ચર્ચાનું કારણ છે. કોટાણા ગામના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સંબંધીના નામે નોંધાયેલી સંપત્તિની હરાજી કરવાનો યોગી સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code