1. Home
  2. Tag "uttar pradesh"

યુપીમાં હિંસક થઈ ટ્રકચાલકોની હડતાળ, પથ્થમારા બાદ પોલીસે કર્યો બળપ્રયોગ

મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના […]

22મી જાન્યુઆરીના રોજ સાંજે દિવાળીની જેમ દિવળા પ્રગટાવવા દેશની જનતાને PM મોદીની અપીલ

અયોધ્યાઃ અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ સહિત અનેક વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે પુરી દુનિયા ઉત્સાકા સાથે 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહી છે. અયોધ્યાવાસીઓમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું પણ ઉત્સાહીત છું. દેશના ઈતિહાસમાં 30મી ડિસેમ્બરની તારીખ મહત્વની રહી છે. આજના દિવસે 1934માં નેતાજી સુભાષચંદ્રજીએ અંડમાનમાં ઝંડો ફરકાવીને […]

ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી શિયાળાની રજાઓ જાહેર,14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ

ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી રજાઓ જાહેર 14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ દિલ્હી:દેશભરમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે. શિયાળાને જોતા ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશના ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન વિભાગે ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળાના વેકેશનને લગતી માહિતી જારી કરી છે. […]

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મોટો વહીવટી ફેરબદલ,યોગી સરકારે 167 ડીએસપીની બદલી કરી

લખનઉ:ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. યોગી સરકારે મોટી સંખ્યામાં નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરી. જાહેર કરાયેલી યાદીમાં 167 નાયબ પોલીસ અધિક્ષકના નામ સામેલ છે. આ નામો એવા પોલીસ અધિકારીઓના છે જેમણે લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ફિરોઝાબાદ જિલ્લાના પોલીસ અધિક્ષક હીરાલાલ કનૌજિયાને બહરાઈચના પોલીસ અધિક્ષક બનાવવામાં […]

ઉત્તરપ્રદેશની સરકારે ઉર્દૂ ભાષાને લઈને 115 વર્ષ જૂનો આ કાયદો બદલ્યો

લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે . માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે  વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા […]

ઉત્તરપ્રદેશમાં દારૂ પીવા અને વેચવાને લઈને યોગી સરકારનું કડક વલણ – આપ્યા આ આદેશ

લખનૌ – ઉત્તરપ્રદેશ ની સરકાર પોતાના રાજ્યની ભલાઈ માટે અવારનવાર મહત્વના નિર્ણય લેતી હોય છે ત્યારે હવે દારૂ વેચાણ તથા દારૂ પીવાની પોલિસીને લઈને યોડી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યા છે . પ્રાપ્ત વિગત પ્રમાણે  યુપી એક્સાઇઝ વિભાગે વિભાગીય સમીક્ષા બેઠક યોજી હતી , આ બેઠકમાં મંત્રી નીતિન અગ્રવાલ સહિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. […]

ઉત્તરપ્રદેશઃ કુશીનગર એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપનીની સેવા 31મી માર્ચ સુધી બંધ રહશે, જાણો કારણ…

લખનૌઃ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપની સ્પાઈસ જેટની સેવાની હાલત એવી છે કે કંપનીએ 7 મહિનામાં કુલ 66 વખત તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે.  હવે 31મી માર્ચ સુધી સેવા બંધ કરી દેવામાં આવી છે. એવું નથી કે એરલાઈન્સને પેસેન્જર નથી મળી રહ્યા પણ 78 સીટો સામે સરેરાશ 68 પેસેન્જર મળવાના કારણે […]

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને […]

ઉત્તરપ્રદેશમાં ખાદ્યપદાર્થો-કોસ્મેટિક ઉત્પાદનો ઉપર હલાલ પ્રમાણપત્ર મામલે કાર્યવાહી, ફરિયાદ નોંધાઈ

લખનૌઃ યુપીમાં કોઈપણ અધિકૃતતા વિના ખાદ્યપદાર્થો અને કોસ્મેટિક ઉત્પાદનોને ગેરકાયદેસર રીતે ‘હલાલ પ્રમાણપત્ર’ આપવાના કાળા કારોબાર પર પ્રતિબંધ મૂકવાની દિશામાં યોગી સરકારે કવાયત તેજ બનાવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ધર્મની આડમાં ચોક્કસ ધર્મને ગેરમાર્ગે દોરવાના અને અન્ય ધર્મો વચ્ચે દુશ્મનાવટ ભડકાવવાના આ નાપાક પ્રયાસની ગંભીર નોંધ લીધી છે અને કડક પગલાં લેવા સૂચના આપી […]

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code