1. Home
  2. Tag "uttar pradesh"

લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને કર્યું બાય-બાય, સપ્તાહમાં 3 નેતાઓએ કોંગ્રેસ છોડી

નવી દિલ્હી: દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દોડધામ છે. એક પછી એક નેતાઓ પાર્ટીને આવજો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બાદ હવે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. વિભાકર શાસ્ત્રીએ […]

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]

ઉત્તરપ્રદેશમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદ વિસ્તારમાં ઝડપે પસાર થતી ટ્રકે ઓટોરિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર માતા અને દીકરા સહિત 12 વ્યક્તિોના કરુણ મોત થયા હતા. અકસ્માતનો ભેગ બનેલા લોકો ઓટોરિક્ષામાં પોષ પૂનમ નિમિત્તિ ગંગાસ્નાન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં એક બાળક અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો […]

ઉત્તરપ્રદેશઃ પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ બન્યા રામમય, વીડિયો થયો વાયરલ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવનો રામ ભક્તિનો વીડિયો સામે આવ્યો છે. અપર્ણા યાદવએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેઓ તેઓ ભગવાન શ્રી રામજીનું ભજન ‘સિયારામ જય જય રામ…..’ ગાતા જોવા […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]

ઉત્તરપ્રદેશમાં હવે સગીર સંતાનો વાહન હંકારશે તો માતા-પિતાને જવુ પડશે જેલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે 2 વ્હીલર અને 3 વ્હીલર વાહનો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો પરિવારના કોઈપણ સભ્ય તેમના સગીર બાળકોને વાહન ચલાવવા માટે આપશે તો તેમને 3 વર્ષની જેલની સજા અને રૂ. 25,000ના દંડની સજા થશે. આ આદેશ ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા માધ્યમિક […]

યુપીમાં હિંસક થઈ ટ્રકચાલકોની હડતાળ, પથ્થમારા બાદ પોલીસે કર્યો બળપ્રયોગ

મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના […]

22મી જાન્યુઆરીના રોજ સાંજે દિવાળીની જેમ દિવળા પ્રગટાવવા દેશની જનતાને PM મોદીની અપીલ

અયોધ્યાઃ અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ સહિત અનેક વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે પુરી દુનિયા ઉત્સાકા સાથે 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહી છે. અયોધ્યાવાસીઓમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું પણ ઉત્સાહીત છું. દેશના ઈતિહાસમાં 30મી ડિસેમ્બરની તારીખ મહત્વની રહી છે. આજના દિવસે 1934માં નેતાજી સુભાષચંદ્રજીએ અંડમાનમાં ઝંડો ફરકાવીને […]

ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી શિયાળાની રજાઓ જાહેર,14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ

ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બરથી રજાઓ જાહેર 14 જાન્યુઆરી સુધી શાળાઓ રહેશે બંધ દિલ્હી:દેશભરમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે. શિયાળાને જોતા ઘણા રાજ્યોમાં શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશના ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન વિભાગે ઠંડીને ધ્યાનમાં રાખીને શિયાળાના વેકેશનને લગતી માહિતી જારી કરી છે. […]

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મોટો વહીવટી ફેરબદલ,યોગી સરકારે 167 ડીએસપીની બદલી કરી

લખનઉ:ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. યોગી સરકારે મોટી સંખ્યામાં નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરી. જાહેર કરાયેલી યાદીમાં 167 નાયબ પોલીસ અધિક્ષકના નામ સામેલ છે. આ નામો એવા પોલીસ અધિકારીઓના છે જેમણે લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ફિરોઝાબાદ જિલ્લાના પોલીસ અધિક્ષક હીરાલાલ કનૌજિયાને બહરાઈચના પોલીસ અધિક્ષક બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code