1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, […]

દેશભરમાં અત્યાર સુધીમાં 38 કરોડ મુદ્રા લોન આપવામાં આવીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સીંગના મારફતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ તેમના નિમણૂક પત્રો મેળવનારાઓ માટે એક નવી શરૂઆત દર્શાવે છે અને કહ્યું કે આ માત્ર જીવન બદલવાની તક નથી પરંતુ સર્વગ્રાહી પરિવર્તનનું માધ્યમ છે. દેશમાં શૈક્ષણિક […]

શિવરાત્રી વિશેષ:ઉત્તરાખંડનું સૌથી સુંદર મંદિર કેદારનાથ કે જ્યાં પાંડવોને પાપમાંથી મળી હતી મુક્તિ

એ વાત કહેવાની જરૂર નથી કે કેદારનાથ મંદિર હિંદુઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે અને દરેક શિવભક્ત જીવનમાં ઓછામાં ઓછું એકવાર અહીં દર્શન માટે આવે છે.આ વર્ષે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, તો ચાલો આ પ્રસંગે કેદારનાથ મંદિર વિશે વધુ નજીકથી જાણીએ તેમજ આ સુંદર નિવાસ સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા… દેશના બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ધામ ખૂબ ઊંચાઈ […]

પહાડી વિસ્તારમાં દવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસ -ઉત્તરાખંડમાં ડ્રોન દ્રારા દવાઓ પહોંચાડવામાં આવી

ઉત્તરાખંડમાં દવા ઓ ડ્રોનથી પહોંચાડાશે પહાડી વિસ્તારમાં  દવાઓ સપ્લાય કરવી બનશે સરળ દહેરાદૂનઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો જઈ રહ્યો છે ટેકનિકલ બાબતો સાથે અનેક ક્ષેત્રને જોડીને કાર્યને વધુ સરળ બનાવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પહાડી વિસ્તાર ગણાતા ઉત્તરાખંડમાં મેડિકલ સેવા સાથે પણ ટેકનોલોજી જોડીને દવાઓ પહોંચાડવી સરળ બનાવી છે ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર પહાડી […]

ઉત્તરાખંડ સરકાર વિદ્યાર્થીઓનો બોજ કરશે હળવો, ‘ભાર વિનાના ભણતર’ પર અપાશે ભાર – મહિનામાં એક દિવસ બેગ ફ્રિ દિવસ રખાશે

ઉત્તરાખંડ સરકારનો નિર્ણય બાળકોને એક દિવસ બેગ ઊંચકવામાંથી અપાશે મૂક્તિ એક દિવસ બેગ ફ્રી દિવસ જાહેર દહેરાદૂનઃ- ભાર વિનાનું ભણતર,,,જો કે આજકાલ બાળકો ભાર સાથે ભણતર કરી રહ્યા છએ,તેઓની સ્કુલ બેગમાં ચોપડાઓ અને નોટનું વજન ખૂબ હોય છે જેથી તેઓના ખંભા પર બેગનો ભાર હોય છે જો કે હવે બાળકોને એક દિવસ ખરેખરમાં ભાર વિનાનું […]

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]

આજે સવારે ફરી ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી – પીથૌરાગઢમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.2 નોંધાઈ સતત ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાની ઘટનાઓ દહેરાદૂનઃ- દેવભૂમિ ઉત્તરાખંડમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ ાવવાની ઘટના સામે આવી રહી છએ તેવી સ્થિતિમાં આજરોજ રવિવારે સવારે અંદાજે 9 વાગ્યા આસપાસ ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે જો કે આ પ્રથમ વખત નથી આ પબહેલા અનેક વખત ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી ઉઠી […]

ઉત્તરકાશીમાં મોડીરાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.9

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવર્તા 2.9 નોંધાઈ દહેરાદૂનઃ એક તરઉ જોઠીમધ પર કુદરતી આફત મંડડાઈ રહી છે, લોકોના ઘરોમાં તીરાડ પડવાવાથી અનેક લોકો બે ઘર બની રહ્યા છે તો બીજી તરફ કુદરતો બેવડો માર પડી રહ્યા છે કારણ કે ઉત્તરાખંડમાં અવાર નવાર ઘરતી ઘ્રુજવાની ઘટનાો સામે આવતી હોય છએ ત્યારે ફરી એક […]

ઉતરાખંડ:રાજ્યપાલે મહિલાઓ માટે 30 ટકા હોરિઝોન્ટલ રિઝર્વેશન બિલને મંજૂરી આપી

દહેરાદુન:ઉત્તરાખંડના મહિલા આરક્ષણ બિલને મંગળવારે રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાજભવનની મંજૂરીથી મહિલા ઉમેદવારોને સરકારી નોકરીઓમાં 30 ટકા ક્ષેતિજ અનામતનો કાયદેસર અધિકાર પણ મળી ગયો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર કરીને રાજભવનને મોકલી આપ્યું હતું. મહિલા અનામત ખરડો, વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં પસાર કરાયેલા 14 ખરડાઓ સાથે, મોટાભાગે સંશોધિત બિલોને પણ રાજ્યપાલની […]

ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા  રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોંધાઈ

ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 નોધાઈ દહેરાદૂનઃ- દેશમાં અવાર નવાર પહાડી વિસ્તારોમાં ભૂકંપ આવવાની સામાન્ય ઘટનાઓ નોંધાતી રહતી હોય છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર ,દિલ્હી અને ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ અવાર નવાર આવતા હોય છએ ત્યારે ફરી એક વખત વિતેલી રાત્રે ઉત્તરાખંડની ઘરતી ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code