1. Home
  2. Tag "UTTARAKHAND"

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કરાણે અનેક જગ્યાએ ભૂસ્ખલન

જમ્મુ કાશ્મીરના બારામુલામાં આભા ફાટવાની ઘટના ઉત્તરાખંડમાં વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન શ્રીનગરઃ- દેશભરમાં ભારે તોમાસાની શરુઆત થઈ ગઈ છે,અનેક વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છે જો દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની વાતકરીએ તો અંહી બારામુલામાં વાદળ ફાટવાની ઘટના બની છે.આ સાથે જ તમામ  પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થી રહ્યો છે. બારામુલ્લાના હમામ માર્કૂટ ગામમાં […]

ઉત્તરાખંડમાં સ્વાઈન ફિવરની એન્ટ્રી, 192 સુવરોના મોત – સતર્ક રહેવા તમામ જીલ્લાઓને આદેશ

ઉત્તરાખંડમાં સ્વાઈન ફ્લૂએ આપી દસ્તક 190થી વધુ ભૂંડના થયા મોત સતર્ક રહેવા તમામ જીલ્લાઓમાં દિશા-નિર્દેશ જારી દહેરાદૂન – દેશભરમાં એક તરફ કારોનાનો પ્રકોપ વર્તાી રહ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડમાં સ્વાઈન ફીવરનો કહેર વર્તાયો છે એહી સ્વાઈન ફિવરે એન્ટ્રી કરી છે. રાજ્યના પૌરી અને દેહરાદૂન જિલ્લામાં અત્યાર સુધીમાં 192 સુવોરવા મોત થયા છે.  આ બાબતે ઈન્ડિયન […]

ઉત્તરાખંડના રામનગરમાં પંજાબના પરિવારની કાર પાણીના પ્રવાહમાં તણાતા  9 લોકોના મોત – 1ની હાલત ગંભીર

રામનગરમાં પંજાબના પરિવારની કાર પાણીના પ્રવાહમાં વહી  9 લોકોના મોત – 1ની હાલત ગંભીર દહેરાદૂન – દેશભરમાં વરસાદનો માહોલ જામ્યો છે આવી સ્થિતિમાં અનેક નહીઓ જળસપાટી વટાવી ચૂકી છે ત્યારે નદીના પુલ પરથી જતા વાહનો જોખમમાં મૂકાઈ રહ્યા છે કેટલીક વખત વાહનો નહીવા વહેણમાં તણાતા મોત થવાની ઘટનાઓ પમ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે […]

ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો જોઈએઃ CM પુષ્કરધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ થવો જોઈએ. તેમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા મેનીફેસ્ટોમાં સમાન નાગરિક ધારો લાવવાનું વચન આપ્યું હતું. ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજનપ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં […]

ઉત્તરાખંડઃ કાંવડ યાત્રાની તડામાર તૈયારીઓ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તેવી શકયતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં આવતા શ્રાવણ મહિનામાં પવિત્ર કાંવડ યાત્રા યોજાશે. બે વર્ષથી આ યાત્રા બંધ રહી હોવાથી ચાલુ વર્ષે લાખો લોકો આ યાત્રામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોઈ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે. પવિત્ર મહિનાથી કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે, […]

ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ – પ્રવાસાન વિભાગે યાત્રીઓને હવામાન અને માર્ગોને લઈને સતર્ક રહેવા અપીલ કરી

ઉત્તરાખંડમાં યાત્રીઓને ખાસ સતર્ક રહેવાની ચૂચના 4 દિવસ વરસાદના કારણે નોંધણી કરાવીને આવવા જણાવાયું  યાત્રીઓ આવતા પહેલા હવામાનની વેબસાઈટ જોઈ લેવાની અપીલ દહેરાદૂન- તાજેતરમાં ઉત્તરાખંડમાં આવતા યાત્રીઓને સતર્ક રહેવાની ચૂચના અપાઈ છે કારણ કે આવનાર 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથએ જ અહીં આવતા પહેલા તમામ યાત્રીઓને હવામાન વિશે માહીતી […]

ઉત્તરાખંડમાં ડામટા નજીક 500 મીટર ઊંડી ખીણમાં યમુનોત્રી જતી ખાનગી બસ પડતા 26 યાત્રિકાના મોત

દહેરાદુનઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઉત્તર કાશીથી યમનોત્રી જઈ રહેલી યાત્રાળુઓની એક ખાનગી લકઝરી બસ 500 મીટર ખીણમાં પડતા 26 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા. લકઝરી બસમાં 40 યાત્રાળુઓ હતા, અકસ્માતના બનાવની જાણ થતા એનડીઆરએફની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે આરંભા દીધુ હતું. […]

ઉત્તરાખંડઃચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત

 ચારધામ યાત્રા પર હવામાનની અસર અત્યાર સુધીમાં 41ના મોત વરસાદને પગલે ગૌરીકુંડમાં જામ દહેરાદુન:ઉત્તરાખંડમાં વરસાદ બંધ થયા બાદ બદ્રીનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,સોમવારે રાત્રે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.મંગળવારે સવારે 6 વાગ્યે ફરી બદ્રીનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. જ્યારે કેદારનાથ પદયાત્રાનો માર્ગ ગૌરીકુંડ […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

કેદારનાથ ધામના દ્વાર શુભ મૂહર્તમાં ખોલવામાં આવ્યા,પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર પીએમ મોદીના નામેથી કરવામાં આવી પહેલી પૂજા CM ધામી સહિત 10 હજાર ભક્તો રહ્યા ઉપસ્થિત દહેરાદુન :કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 06:26 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદાર ધામમાં બાબાના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે.બાબાના મંદિરને દસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code