1. Home
  2. Tag "Uttarayan"

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જી. બી. શાહ કોલેજમાં “મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયુ

ઉત્તરાયણના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગોની સિન્થેટીક દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના રક્ષણ માટે વિધ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ અને અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વાસણામાં “મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. પતંગની ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવારના ફોટા, બેનર તેમજ વિડીયોના માધ્યમ થકી […]

અમદાવાદઃ દરિયાપુરની પોળમાં ભુપેન્દ્ર પટેલે સમર્થકો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આજે ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. તેમજ કાપયો… છે અને લપેટ જેવી ચિચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનો અને સમર્થકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી […]

પતંગ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, ઉત્તરાયણ પર્વ ઉપર સારા પવનની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીથી ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન ઉત્તરાયણ પર્વ ઉપર આ વર્ષે સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહીને પગલે પતંગ રસિયાઓને ઠમકા મારામાંથી ઓછા ગણા અંશે રાહત મળશે. હવામાન વિભાગે ઉત્તરાયણ […]

108 ઈમરજન્સીને ઉત્તરાયણના દિવસે 3,830 કોલ મળ્યા હતા, ગત વર્ષ કરતા વધુ બનાવો બન્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ લોકોએ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવ્યું હતું. આજે વાસી ઉત્તરાયણના દિને અમદાવાદ, વડોદરા સુરત સહિત મહાનગરોમાં ધાબા પર લોકોએ પતંગો ચડાવીને વાસી ઉત્તરાયણની મોજ માણી હતી.  આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ હતો. જોકે પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી જોવા મળી છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર […]

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ની ટીમ ખડેપગે સેવા આપશે

અમદાવાદઃ રાજ્યભરમાં આવતી કાલે ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે. ઉત્તરાયણના દિવસે 3,500 થી વધુ ઇમરજન્સી કેસો  આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. ત્યારે રાજ્યભરમાં 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં […]

કાલે ઉત્તરાયણને દિને પવનની ગતિ અનુકૂળ રહેશે, પતંગરસિયાઓને મોજ પડશે

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શુક્રવારે પતંગોત્સવ ભારે ઓનંદોલ્લાસથી ઊજવાશે. આવતી કાલે હવામાન પતંગરસિયાઓ માટે સાનુખૂળ રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી વધુ ગતિએ ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે […]

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરુણા’ અભિયાન,

અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિના પર્વને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. મહાનગરોમાં પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે ઉલ્લાસ અને ઉમંગભર્યા આ તહેવારમાં પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા પંખીઓનો ભોગ લેવાતો હોય છે. આથી પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા અબોલ પક્ષી-પશુની સારવાર માટે કરૂણા અભિયાન મદદમાં આવશે. સૂત્રોના જમાવ્યા મુજબ આગામી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની […]

ઉત્તરાયણને મોંઘવારીનું ગ્રહણઃ પંતગ-દોરીના ભાવમાં 30થી 50 ટકાનો વધારો

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દર વર્ષે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તા. 14 અને 15મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગની છવાઈ જાય છે. જો કે, આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગરસિયાઓના ખિસ્સા હલકા કરશે. પતંગ અને દોરીના ભાવમાં 30થી […]

ગુજરાતમાં દોરી વાગવાના અને ધાબા ઉપરથી પડી જવાના 207 કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરયાણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ધાબા ઉપરથી પડી જવાના અને દોરી વાગવાના કેટલાક બનાવો સામે આવ્યાં હતા. રાજ્યમાં એક જ દિવસમાં પતંગ અને દોરીને કારણે બનેલી ઘટનાના લગભગ 207 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયાં હતા. મેગાસિટી અમદાવાદમાં 16 બનાવ બન્યાં હોવાનું જાણવા મળે છે. 108 સેવામાં એક જ દિવસમાં 2771 […]

અમદાવાદમાં રાતના 10 વાગ્યા પછી પતંગની ખરીદી કરવી પતંગ રસિયોને પડશે ભારે

અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે. જો કે, રાતના 10 કલાક પછી કરફ્યુનો અમલ થવાનો હોવાથી રાતના 10 કલાક પછી જો પતંગ-દોરીની ખરીદી કરવા બહાર નીકળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code