1. Home
  2. Tag "uttarpradesh"

ઉત્તરપ્રદેશના બે સ્થળઓના બદલાશે નામ – ગૃહમંત્રાલયે આ બબાતે આપી મંજૂરી

યુપીમાં બે સ્છથળોના બદલાશે નામ આ બાબતની રજૂઆત બાદ ગૃહમંત્રાલયની મંજૂરી વખનૌઃ- છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોના ગામ કે શહેરના નામ બદલાયા હોય તેવી ઘટના જોય છે. અક પછી એક નામ બદલવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં હવે ઉત્તરપ્રદેશના બે સ્થળોના નામ બદલવાની રજૂઆતને ગૃહમંત્રાલય દ્રારા પરવાનગી ણળ ીચૂકી છએ. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય ગૃહ […]

ઉત્તરપ્રદેશમાં હાઈ ડેસિબલ લગ્નોને લઈને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બેન્ડ-બાજા પર પ્રતિબંધ

ઉત્તરપ્દેશમાં હાઈ ડેસિબલ લગ્નનોમાં બેન્ડ બાજા પર રોક સુપ્રિમકોર્ટના આદેશ બાદ લેવાયો મહત્વનો નિર્ણય લખનૌઃ- હાલ લગ્નગાળો શરુ થઈ ગયો ચે ત્યારે ઉત્તરપ્રદેશમાં હવે લગ્નમાં જાન અને બેન્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે,અહી હાઈ જેસિબલ અવાજ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે,જો કે એક દલીલ એવી પણ કરવામાં આવી છે કે લગ્નનામં સંગીત અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

યુપીનું રાનીપુર ટાઈગર રિઝર્વ દેશનું 53મું ટાઈગર રિઝર્વ બન્યું, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ટ્વિટ કરીને આપી માહિતી

યુપીનિં ટાઈગર રિઝર્વ દેશનું 53મું ટાઈગર રિઝર્વ બની ગયું કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ મમાલે ટ્વિટ કરીને જાણકારી આપી લખનૌ-ઉત્તરપ્રદેશમાં આવેલું રાણીપુર ટાઈગર રિઝર્વ  હવે ભારતનું 53મું ટાઈગર રિઝર્વ  બની ગયું છે. આ વાઘ અભયારણ્ય 529.36 ચોરસ કિલો મીટરમાં ફેલાયેલું છે, જેમાંથી મુખ્ય વિસ્તાર 230.32 ચોરસ કિમી અને બફર વિસ્તાર 299.05 ચોરસ કિમી છે.  આ મામલે […]

સપાના નેતા આઝમખાનની મુશ્કેલીઓ વધી – જૌહર યુનિવર્સિટીની દિવાલ તોડતા મળી આવ્યા ચોરી થયેલા કિંમતી પુસ્તકો 

સપાના નેતા આઝમખાનની મુશ્કેલીઓ વધી  જોહર યુનિવર્સિટીની દિવાલ તોડતા ચોરી થેલા કિંમતી પુસ્તકો  મળ્યા લખનૌઃ- ઉત્તરપ્રેદશના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશકેલીઓ રુકવાનું નામ જ નથી લેતી ત્યારે હવે ફરી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમના સમર્થકો સ્થળ પર જ પોલીસે જૌહર યુનિવર્સિટીમાંથી ખોદકામ કર્યા બાદ પાલિકા રામપુરની સફાઈ કરવાનું મશીન મળી […]

યુપીમાં મદરેસાના સર્વેને લઈને દારુલ ઉલૂમે કરી પ્રસંશા, કહ્યું  ‘આમ કરવું સરકારનો હક છે, અમને આ મામલે કોઈ વાંધો નથી, ’

મદરેસાના સર્વે પર દારુલ ઉલૂમે કર્યા વખાણ કહ્યું અમને કોઈ આમા વાંધો નથી લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર ગેરકાયદેસર મદરેસાઓમાં તલવાઈ બોલાવી રહી છે, આ મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે સહારનપુર જિલ્લાના દેવબંદ સ્થિત એક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા દારુલ ઉલૂમે વિતેલા દિવસને  રવિવા સરકારના સર્વે કરવાના  નિર્ણયની પ્રશંસા કરી છે વિતેલા દિવસને રવિવારે […]

 ઉત્તરપ્રદેશના 15 જેટલા જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું

ઉત્તરપ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ સીએમ યોગીએ તંત્રને સ્ટેનબાય રહેવા જણાવ્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદના કરાણે ગંભીર સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 15 જીલ્લામાં ભઆરે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અહીં આગામી 24 કલાક માટે , રાજ્યના પૂર્વીય ભાગોમાં ઘણી જગ્યાએ ફરીથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત […]

ઉત્તરપ્રદેશમાં વરસાદનો કહેર- પાણી ભરાવાના કારણે લખનૌ, ઝાંસીની શાળાઓમાં રજા જાહેર

ઉત્તરપ્પદેશમાં વરસાદનો કહેર લખનૌ અને ઝાંસીની શાળાઓમાં રજા જાહેર લખનૌઃ- દેશના ઘણા રાજ્યોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે હાલ જો ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો ઉતત્રપ્રદેશની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી છે,અવિરત વરસાદના કારણે પાણી ભરાયા છે લોકોને હાલાકી ભોગવવી પડી છે. છેલ્લા […]

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

યુપીની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો તાત્કાલિક શાળામાં રજા આપી તપાસ શરુ કરાઈ લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર […]

હવે ઉત્તરપ્રદેશમાં માન્ય ન હોય તેવા મદરેસાઓનો થશે સર્વે -25 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

ઉત્તરપ્રદેશ સરકારની જાહેરા ટહવે ગેર માન્યતા મદ્રેસાનો થશે સર્વે આપવાનો રહેશે 25 ઓક્ટોબર સુધી રિપોર્ટ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર હવે  આતંકી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે, ખા કરીને જ્યા મદ્રેસાઓની આડમાં આપવામાં આવતા આતંકીઓના સાથ સહકાર સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની માન્યતા વગરની મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. આ સંબંધમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code