ચાર ધામ યાત્રાને લઇને મહત્વના સમાચાર, હાઇકોર્ટે અપર લિમિટ હટાવી
હાઇકોર્ટે ચારધામ યાત્રા મામલામાં ઉત્તરાખંડ સરકારને રાહત આપી હાઇકોર્ટે હવે અપર લિમિટ હટાવી હવે વધુ પ્રવાસીઓ દર્શનનો લાભ લઇ શકશે નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાના મામલામાં મોટી રાહત આપી છે. દૈનિક ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઇકોર્ટના નિર્ણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ પ્રવાસીઓની સંખ્યાને વધારતા કોર્ટે કહ્યું કે હવે કોઇપણ […]