1. Home
  2. Tag "Uttrakhand"

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી 11679 કેન્દ્રો ઉપર મતદાન થયું હતું.  વિધાનસભાની 70 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદગે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે.  ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર […]

ચારધામ યાત્રા 2021માં અત્યારસુધી રેકોર્ડબ્રેક 4 લાખ શ્રદ્વાળુઓએ કર્યા દર્શન, હજુ પણ ઘસારો ચાલુ

ચારધામ યાત્રામાં યાત્રાળુઓનો રેકોર્ડ તૂટ્યો અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે નવી દિલ્હી: આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મોડી શરૂ થઇ હતી. જો કે અહીંયા જે રસપ્રદ વાત જોવા મળી છે એ એ છે કે આ વર્ષે યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા જોવા મળી રહી છે. […]

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ભયંકર દુર્ઘટના, યુટિલિટી વાન ખીણમાં ખાબકતા 14નાં મોત, અન્ય ઘાયલ

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ગોઝારો અકસ્માત અહીંયા એક યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબક્યું તેને કારણે 14 લોકોના કમકમાટીભર્યા મોત નવી દિલ્હી: ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. બાયલા ગામથી વિકાસનગર જઇ રહેલું એક યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબક્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ યુટિલિટી વ્હિકલ ખીણમાં ખાબકતા તેમાં સવાર 19 લોકોમાંથી 14 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા […]

ઉત્તરાખંડમાં જળપ્રલય, મૂશળધાર વરસાદથી અનેક ગામોમાં પૂરનું સંકટ

ઉત્તરાખંડમાં મેંઘતાડવ યથાવત્ અનેક ગામોમાં પૂરની સ્થિતિ લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: ઉત્તરાખંડમાં મેઘતાંડવને કારણે ઠેર ઠેર તારાજીના દૃશ્યો સર્જાયા છે. મૂશળધાર વરસાદને કારણે પીલીભીત અને શાહજહાંપૂરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશની રામગંગા અને કોસી નદીઓના પાણીમાં પણ વધારો થયો છે. પાણી છોડવાની ફરજ પડી છે. રામગંગા કિનારે આવેલ તમામ ગામોના […]

ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કેજરીવાલની જાહેરાત, યુવાનોને 5 હજાર રૂપિયા તેમજ 1 લાખ રોજગારીનું થશે સર્જન

ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીએ ખેલ્યો મોટો દાવ રાજ્યમાં યુવાનોને દર મહિને 5,000 ભથ્થુ આપવાનો વાયદો કર્યો રાજ્યમાં 6 લાખ નવી રોજગારીઓના સર્જનનો વાયદો પણ કર્યો નવી દિલ્હી: ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તમામ પક્ષો ત્યાં મતદારોને પ્રલોભિત કરવા માટે વાયદાઓ કરી રહ્યા છે અને ચૂંટણી માટેની […]

યાત્રાળુઓ માટે ખુશખબર! 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો થશે પ્રારંભ

ચારધામ યાત્રા કરવા ઇચ્છુક યાત્રાળુઓ માટે ખુશખબર 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થશે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કર્યું એલાન નવી દિલ્હી: ચારધામ યાત્રા કરવા માંગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તરાખંડમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું એલાન કરતા કહ્યું કે, ચારધામ યાત્ર 18 સપ્ટેમ્બરથી […]

પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા

પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડની કમાન સંભાળી રાજ્યપાલ બેબી પ્રસાદ મૌર્યએ તેમને પદના શપથ લેવડાવ્યા આ સાથે પુષ્કર સિંહ ધામી પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે નવી દિલ્હી: ઉત્તરાખંડના રાજકારણમાં હલચલ જોવા મળી હતી. ગઇકાલે ઉત્તરાખંડના સીએમ પદેથી બંધારણીય સંકટની વાત કહીને તીરથ સિંહે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બાદ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કર […]

ઉત્તરાખંડ: વિકરાળ આગથી 63 હેક્ટર જંગલ ખાક: આગને કાબૂમાં લેવા માટે NDRFની ટીમ મોકલવામાં આવી

ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ બળીને ખાખ થઇ ગયું છે નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા છેલ્લા 2 કલાકમાં 5 નવા જંગલોમાં આગ લાગી છે. આગની ચપેટમાં આવીને 63 હેક્ટર જંગલ […]

ગ્લેશિયર દુર્ઘટનાથી બન્યું કૃત્રિમ તળાવ, નોતરી શકે છે આફત, જળપ્રવાહ પર બાજનજર

ગ્લેશિયર તૂટવાના કારણે ઉચ્ચ હિમાલયના વિસ્તારમાં કૃત્રિમ સરોવર સર્જાયું આ તળાવ ભવિષ્યમાં આફત નોતરી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે આથી SDRFના જવાનો ઋષિગંગા નદીના જળપ્રવાહ પર નજર રાખી રહ્યાં છે ઉત્તરાખંડ: થોડાક સમય પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તુટવાની દુર્ઘટના ઘટી હતી અને તેનાથી મોટી તારાજી સર્જાઇ હતી. ગ્લેશિયર તૂટવાના કારણે ઉચ્ચ હિમાલયના […]

ઉત્તરાખંડ હોનારત: અમેરિકાના વૈજ્ઞાનિકોએ હોનારતનું જણાવ્યું કારણ

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનની દુર્ઘટના અમેરિકાના વૈજ્ઞાનિકોએ દુર્ઘટના પાછળનું જણાવ્યું કારણ ભૂસ્ખલનની સાથે લાખો ટન બરફ નીચે ખસવાનું પરિણામ વોશિંગ્ટન: ઉત્તરાખંડના ચમોલીમાં ભયાનક ભૂસ્ખલનની હોનારત સર્જાઇ હતી. આ હોનારતની પાછળના કારણને લઇને વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જીયોલોજીકલ યુનિયને એક ચોંકાવનારા ખુલાસો કર્યો છે. તેઓ અનુસાર આ પ્રાકૃતિક આફત ભૂસ્ખલનની સાથે લાખો ટન બરફ નીચે ખસવાનું પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code