કેન્દ્ર એ સુપ્રીમ કોર્ટને કહ્યું – ‘કોઈ પણ વ્યક્તિને તેની મરજી વિના રસી નહી આપી કાય’
કોઈ પણ વ્યક્તિવે બળજબરીથી રસી નહી આપી શકાય કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવી આ વાત કોવિડ માર્ગદર્શિકામાં આવો કોઈ ઉલ્લેખ નથી- કેન્દ્ર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની વધતી જતા કેસો અને વધતા સંક્રમણ વચ્ચે રસી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, કોરોના સામે દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે વ્યક્તિની […]


