બિમારીને લીધે 8 સિંહના મોત બાદ ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ જસાધાર રેન્જ પહોંચ્યા
ગાંધીનગર, 28 મે, 2026 : Senior forest officials reach Jasadhar range અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં એક પછી એક એમ 8 સિંહોના બિમારીને કારણે મોતથી ગાંધીનગરથી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓની ટીમો ગીર પહોંચી છે. હાલમાં અનેક સિંહોને ઓબ્ઝર્વેશન પર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે […]


