1. Home
  2. Tag "Vaccine"

ભારતમાં કોરોનાની વેક્સિનની મંજૂરી માટેની અરજી પાછી ખેંચી

જ્હોન્સન એન્ડ જોહ્ન્સને અચાનક લીધો નિર્ણય તેની કોરોનાની ભારતમાં મંજૂરી માટેની અરજી પાછી ખેંચી કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ નથી જાહેર કર્યું નવી દિલ્હી: અમેરિકન કંપની જોહન્સન એન્ડ જોહ્ન્સને તેની કોરોના વિરોધી વેક્સિન માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી હવે પાછી ખેંચી લીધી છે. કંપનીએ જો કે આ પગલાં પાછળનું કારણ જાહેર કર્યું […]

બાળકો માટે કોરોનાની રસીને લઈને રાહતના સમાચારઃ ટ્રાયલ પૂર્ણ

ઓગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં અપાશે રિપોર્ટ રસી અસરકાર હોવાની શકયતાઓ ટ્રાયલમાં બાળકોમાં રસીની અસર જોવા મળી દિલ્હીઃ કોરોનાને મ્હાત કરવા માટે માત્ર કોવિડ-19ની રસી જ એક માત્ર ઈલાજ છે. જેથી હાલ સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 40 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી […]

કોરોના સંકટઃ ઘરવિહોણા અને ભિક્ષુકોને પણ હવે વિક્સિનથી કરાશે સુરક્ષીત

કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને લખ્યો પત્ર SCએ માનવીય અભિગમ અપનાવવા કરી તાકીદ ગરીબીના ના હોય તો કોઈ ભીખ માંગવા ઈચ્છતુ નથી:SC દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ઘરવિહોણા અને ભિક્ષુકોને પણ કોરોનાથી રસી આપીને […]

દેશમાં 45.60 કરોડ લોકોને મળ્યો કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ

દેશમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ગતિ પર 24 કલાકમાં 51 લાખ લોકોને મળી વેક્સિન સરકાર વધારી શકે છે વેક્સિનેશનની સ્પીડ દિલ્હી:ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 45.60 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. 30 જુલાઈ સુધીના ડેટા અનુસાર દેશમાં આજે 51 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,83,180 ડોઝ આપવામાં […]

હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી

સરકારની મોટી જાહેરાત કોઈ પણ વ્યક્તિ લઈ શકશે અલગ-અલગ વેક્સિન વેક્સિનેશનની પ્રક્રિયાને મળશે મંજૂરી દિલ્હી : દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામને વધારે જોર આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે. સરકાર અને વૈજ્ઞાનિકો ઝડપથી વધુમાં વધુ […]

કોરોના સંકટઃ બોટાદના આ ગામમાં 100 ટકા રસીકરણથી ગ્રામજનોને કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના સામે માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બોટાદના અમીયાળી કસ્બાતી ગામમાં 100 ટકા રસીકરણ કરીને ગ્રામજનોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે. કોરોના […]

કોરોના સંકટઃ ભારતમાં 10 ટકાથી વધારે વયસ્કોને અપાઈ વેક્સિન

દિલ્હીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ મહત્વની હોવાથી રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજીત 10 ટકા પુખ્ત લોકોનું રસીકરણ થઈ ગયુ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લોકોને રસી આપવામાં આવી છે. એક અંદાજ […]

મન કી બાત પર રાહુલ ગાંધીએ કહ્યું – ‘જો સમજતા દેશની મનની બાત, તો આવા ના હોત રસીકરણના હાલાત’

મન કી બાત પર રાહુલ ગાંધીનો કટાક્ષ જો વેક્સિનને લઇને દેશની મન કી બાતને સમજતા તો આવી હાલત ના થાત વેક્સિનની અછતને લઇને પણ સરકાર પર નિશાન સાધ્યું નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેક્સિનની વારંવાર અછતને કારણે અનેક રાજ્યોમાં સરકારે વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ […]

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ફરી મળશે 71 લાખ વેક્સિનનો જથ્થોઃમહિનાના અંત સુધીમાં 12 કરોડ ડોઝ આપવાનું લક્ષ્યાંક

કેન્દ્ર સરકાર ફરીથી આપશે રાજ્યોને વેક્સિન 71 લાખ વેક્સિનની ખેપ રજૂ કરી   દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યોને કોરોનાની વેક્સિનનો નવો જથ્થો  કર્યો છે. આ વેક્સિનના જથ્થો હેઠળ આગામી બે દિવસમાં રાજ્ય સરકારોને 71 લાખથી પણ વધુ ડોઝ ઉપલબ્ધ થશે. આ મહિનામાં 12 કરોડ લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા કેન્દ્ર સતત પ્રયત્નો કરી […]

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code