1. Home
  2. Tag "Vaccine"

દેશમાં 12 વર્ષથી વધુ વયના લોકો માટે આવી ગઈ વેક્સિનઃ- ઝાયડસ કેડિલા એ ઈમરજન્સીના ઉપયોગ માટે DGCI પાસે માગી મંજૂરી 

ઝાયડસ કેડિલાની વેક્સિન ટૂંક સમયમાં થી શકે છે ઉપલબ્ધ 12 વર્ષથી વધુના લોકો માટે વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, જો કે હાલ કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે ત્યારે ત્રીજી લહેરને લઈને અનેક નિષ્ણાંતો એ ચિંતા વ્યક્ત કરી છે, અનેક જાણકારોના કહેવા પ્રમાણે ત્રીજી તરંગ બાળકો પર […]

અમેરિકા પણ હવે કોવેક્સિનને માની ગયું, કહ્યું – આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને કરે છે નિષ્ક્રીય

ભારતની કોવેક્સિનને હવે અમેરિકા પણ માની ગયું કોવેક્સિન આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને પણ કરે છે નિષ્ક્રિય: અમેરિકા વેક્સિન સારા પ્રમાણમાં એન્ટિબોડી બનાવી રહી છે તેવું અભ્યાસમાં જણાવાયું છે નવી દિલ્હી: ભારતમાં એક તરફ જ્યારે ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ અમેરિકાએ ભારતની સ્વદેશી કોવેક્સિનને કોરોના સામેનું અસરકારક હથિયાર માન્યું છે. અહેવાલો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય […]

અમદાવાદમાં 28 લાખથી વધુ લોકોએ લીધી વેક્સિન, 55 ટકા લોકોએ પહેલો અને 14 ટકાએ બંને ડોઝ લીધા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વેક્સિન વધુને વધુ લોકો લે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ઘણાબધા લોકોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડે છે. જોકે આ સમસ્યાનો ટુંક સમયમાં અંત આવી જશે એવો તંત્ર દાવો કરી રહ્યું છે.  અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઉપરની વયના અંદાજીત […]

એસ.ટી.ના કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિન લેવા સૂચના પણ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે વેપારીઓ તેમજ જાહેર સેવાના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સિન માટે સુચના આપવામાં આવી છે. તા.21 જૂનથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાઈ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂટી પડતાં રસીકરણ કેન્દ્રો […]

અમદાવાદમાં કોરોના વેક્સિન લેવા લાઈનો લાગી પણ વેક્સિનનો જથ્થો નહીં હોવાથી લોકોને પરત ફરવું પડ્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે સરકારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેનું આયોજન કર્યું છે. સરકારે વેક્સિનેશન માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેના કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે […]

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]

કોરોના વેક્સિનના 47 લાખથી વધુ ડોઝ તૈયાર – આવનારા ત્રણ દિવસોમાં રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને અપાશે

 આવનારા ત્રણ દિવસમાં રાજ્યોને મળશે વેક્સિન ૪૭ લાખ જેટલા ડોઝ તૈયાર છે દિલ્હી– દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોનાની રસી આપીને સમર્થન આપી રહી છે અને કોરોના રસીના 47 લાખથી વધુ ડોઝ આગામી ત્રણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવા માટે કેન્દ્ર તૈયાર છે. આરોગ્ય મંત્રાલય એ આપેલી […]

વેક્સિનની અસરને લઈને અમેરિકાનો દાવોઃ- વેક્સિનેશન બાદ મૃત્યદર ઘટ્યો, કોરોનાથી મૃત્યુ પામેલા 98 ટકાએ નહોતી લીધી વેક્સિન

અમેરિકાનો દાવોઃ- વેક્સિનથી ઘટ્યા મોત વેક્સિન લીધી હોય અને મૃત્યુ થયું હોય તેવા કેસ નહીવત દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના  મહામારી સામે વેક્સિન એક માત્ર હથિયાર સાબિત થઈ રહ્યું છે,ત્યારે કેટલાક રિચર્ચ મુજબ વેક્સિન કોરોનામાં ખૂબ જ કારગાર સાબિત થઈ છે અને કોરોનામાં વેક્સિન લેનારા લોકોનો મૃત્યું આંક પણ ઓછો જોવા મળ્યો છે,ત્યારે વેક્સિનની અસરને લઈને અમેરિકાએ […]

કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર

જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી રસીકરણ અભિયાન બનાવાયું તેજ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, […]

 કોરોનામાં થતા મોતના જોખમને  અટકાવવા  વેક્સિનનો એક ડોઝ પણ અસરકારક – અભ્યાસ

વેક્સિનનો એક ડોઝ પણ  કારગાર સાબિત થાય છે એક ડોઝ કોરોનામાં થતી મોતનું જોખમ અટકાવા અસરકાર છે   દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામરીનો પ્રકોપ હાલ પણ વર્તાઈ રહ્યો છે, કેટલાક દેશોમાં નવા વેરિએન્ટે એન્ટ્રી કરી છે તો કેટલાક દેશોમાં કોરોનાને લઈને હાલ પણ પાબંધિઓ ચાલી રહી છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોનામાં વેક્સિન કારગાર સાબિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code