1. Home
  2. Tag "Vaccine"

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 199 કરોડને પાર

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 199 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.75 […]

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 190 કરોડ રસીના ડોઝ અપાયા

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર અને આરોગ્ય અધિકારી-કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાની રસીના 189.63 કરોડ ડોઝ આપીને કરોડો લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે અને 6 […]

કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ […]

દેશમાં કોરોના વાયરસ સામે સરકારની લડાઈ હજુ પણ પુરજોશમાં,185.70 કરોડથી વધુ ડોઝ અપાયા

દેશમાં કોરોના વાયરસની અસર ઓછી પણ વેક્સિન પ્રક્રિયા પુરજોશમાં આટલા કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હી:દેશમાં કોરોના સામેની લડાઈ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.પણ વેક્સીનેશનની ગતિ પુરજોશમાં ચાલી રહી છે.હવે આ આકંડો 185.70 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા […]

કોરોના મહામારીઃ કોવિડ-19ની વેક્સિનની કિંમતમાં કરાયો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ-19 રસીની પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ, જેમને રસીનો બીજો ડોઝ નવ મહિના પહેલા લીધો હશે તેમને પ્રિકેશન ડોઝ આપવામાં આવશે. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક […]

ગુજરાતમાં 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી […]

કોરોના મહામારીઃ 12થી 14 વર્ષની વયના બાળકોને આજથી કોવિડ-19ની રસી અપાશે

નવી દિલ્હીઃ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર આજે 16મી માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસથી 12-14 વયજૂથના તમામ લાભાર્થીઓ માટે નિઃશુલ્ક કોવિડ-19 રસીકરણ શરૂ થશે. કોવિડ-19 રસી આપવામાં આવશે જે બાયોલોજિકલ ઈ. લિમિટેડ, હૈદરાબાદ દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સ હશે. આ ઓનલાઈન નોંધણી દ્વારા અથવા ઓનસાઈટ વોક-ઈન દ્વારા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા તમામ રાજ્યો […]

છેલ્લા 2 મહિનામાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોમાં 92 ટકા લોકોએ વેક્સિન લીધી ન હતી

કોરોનાથી થનારા મોતને લઈને આવી જાણકારી છેલ્લા બે મહિનામાં આ લોકોના થયા છે મોત 92 ટકા મોત વેક્સિન ન લેનારા લોકોના દિલ્હી: કોરોનાની લહેર અત્યારે દેશમાં ધીમી પડી છે. પહેલા જેટલા કેસ હવે નોંધવામાં આવી રહ્યા નથી. કોરોનાને કારણે આજે પણ કેટલાક લોકોની મોત થાય છે જે ક્યાંકને ક્યાંક સરકાર તથા લોકો માટે ચીતાનો વિષય છે […]

કોવિડ-19 રસીકરણઃ દેશમાં 2022માં કોરોનામાં જેટલા મૃત્યુ થયા તેમાંથી 92 ટકા લોકોએ રસી લીધી ન હતી

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2022માં કોરોનાને કારણે જેટલા મોત થયાં તેમાંથી 92 ટકા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલએ કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાનને કારણે લોકોની સુરક્ષા કરી શકાઈ છે. તેમજ રસીકરણના કારણે જ કોરોનાના કેસનું સંક્રમણ વધતું અટકાવવામાં આવ્યું છે. ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે, […]

દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો

કોરોના સામે સરકારની મજબૂત લડાઈ 15-18 વર્ષના 70 ટકા બાળકોને મળ્યો પહેલો ડોઝ આરોગ્ય મંત્રીએ આપી જાણકારી અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ રહ્યા છે ત્યારે દેશમાં લોકોને વેક્સિન મળી રહી છે તેનો આંક પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code