1. Home
  2. Tag "vaccinetion"

સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણય- હવે ભારતમાં રેહતા વિદેશી નાગરિકોને પણ અપાશે કોરોના વેક્સિન

વિદેશી નાગરીકો પણ કોવિન એપ પર નોંધણી કરાવી શકસે નોંધણી બાદ મેળવી શકશે વેક્સિન દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો મોટી રાહતની જાહેરાત કરી  છે.જે અંતર્ગત ભારત સરકારે સોમવારે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે એવા વિદેશી નાગરિકોને કોરોના મહામારી સામે રસીકરણ માટે કોવિન પોર્ટલ પર નોંધણી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ […]

કેરળઃ કોરોના સામેની જંગમાં આજથી 31 ઓગસ્ટ સુધી ‘સામુહીક રસીકરણ અભિયાન’નો આરંભ

આજથી કેરળમાં સામૂહિક રસીકરણનો આરંભ 31 ઓગસ્ટ સુધી ચાલશે આ અભિયાન   દિલ્હીઃ સમગ્ર દેશભરના 50 ટકા કેસો કેરળમાં જોવા મળે છે કેરળમાં કોરોનાનો કહેર વધતો જોઈ શકાય છે. કોવિડ -19 કેસની સતત વધતી જતી સંખ્યાને જોતા રાજ્ય સરકારે સોમવારથી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને આપેલી માહિતી પ્રમાણે […]

કોરોનાની વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત મોખરેઃઅત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી

વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત અગ્રેસર 3 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન   અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે આ સ્થિતિ વચ્ચે હવે ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે દેશભરના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું […]

બિહાર સરકારનો મહત્વનો નિર્ણય – હવે અઠવાડિયામાં 4 દિવસ જ લોકોને અપાશે વેક્સિન

બિહારમાં હવે 4 દિવસ જ થશે રસીકરણ રસીકરણની ગતિ ઘીમી પડી શકે છે   પટનાઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, કોરોના સામેની લડતમાં વેક્સિન એક માત્ર મજબૂત હથિયાર તરીકે જોવા મળે છે ત્યારે હવે બિહાર રાજ્યમાં કોરોના રસીકરણ  અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કરવામાં આવશે, જ્યારે બે દિવસ […]

કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને  માત્ર 12 કરોડ વેક્સિનના ડોઝ આપશે- પર્યાપ્ત રસીનો અભાવ રસીકરણની ગતિને કરી શકે છે અવરોધિત

કેન્દ્ર આવતા મહિને રાજ્યોને 12 કરોડ વેક્સિનના ડોઝ આપશએ સરકારનું રોજ 1 કરોડ રસીકરણના લક્ષ્યાંક પર આટલા ડોઝ કરશે કામ?   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે બીજી લહેર જે રીતે તીવ્ર બની હતી તે રીતે હવે દેશમાં મોટા પાયે વેક્સિનેશન થાય તે જરુરી છે,કોરોના સામે માત્ર વેક્સિન જ એક […]

વેક્સિનની અસરને લઈને અમેરિકાનો દાવોઃ- વેક્સિનેશન બાદ મૃત્યદર ઘટ્યો, કોરોનાથી મૃત્યુ પામેલા 98 ટકાએ નહોતી લીધી વેક્સિન

અમેરિકાનો દાવોઃ- વેક્સિનથી ઘટ્યા મોત વેક્સિન લીધી હોય અને મૃત્યુ થયું હોય તેવા કેસ નહીવત દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના  મહામારી સામે વેક્સિન એક માત્ર હથિયાર સાબિત થઈ રહ્યું છે,ત્યારે કેટલાક રિચર્ચ મુજબ વેક્સિન કોરોનામાં ખૂબ જ કારગાર સાબિત થઈ છે અને કોરોનામાં વેક્સિન લેનારા લોકોનો મૃત્યું આંક પણ ઓછો જોવા મળ્યો છે,ત્યારે વેક્સિનની અસરને લઈને અમેરિકાએ […]

એઈમ્સમાં હવે ગુરુવારથી 2 થી 6 વર્ષના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે

6 થી 12 વર્ષના બાળકો પર પરિક્ષણ સમાપ્ત ગુરુવારથી એઈમ્સમાં 2 થી 6 વર્ષના બાળકો પર ટ્રાયલ શરુ   દિલ્હીઃ-  દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોનાની આ ત્રીજી લહેર બાળકો પર અસર કરી શકે છે, જેનો ભય દરેક માતા પિતાના મનમાં જોવા મળી રહ્યો […]

દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે 85 લાખથી પણ વધુ ડોઝ આપવાનો રેકોર્ડ,પીએમ મોદીએ કર્યા વખાણ

રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસનો નવો રેકોર્ડ દેશભરમાં 85 લાખથી પણ વધુ વેક્સિનના ડોઝ અપાયા વેક્સિનેશનને લઈને પીએમ મોદીએ કર્યા વખાણ દિલ્હીઃ-કોરોના મહામારીને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેને લઈને રોજેરોજ વેક્સિન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ,ત્યારે વિતેલા દિવસને સોમવારે સાતમાં આંતરરાષ્ટ્રીય યોગના દિવસે ભારતમાં રસીકરણનો ત્રીજા […]

હવે આ એપ પરથી પણ તમે વેક્સિન સ્લોટ બૂક કરી શકશો

કોરોના વેક્સિનેશન માટે હવે પેટીએમ લાવ્યું ફીચર હવે પેટીએમ મારફતે પણ વેક્સિન સ્લોટ બૂક થઇ શકશે પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે નવી દિલ્હી: કોરોના વેક્સિનશન માટે એપ પર વેક્સિન માટે સ્લોટ બૂક કરવો જરૂરી છે ત્યાર હવે ડિજીટલ પેમેન્ટ કંપની Paytmએ પોતાની એપ પર વેક્સિન અપોઇન્ટમેન્ટ બૂ કરવાની સુવિધા લોન્ચ કરી દીધી છે. […]

દિલ્હીમાં વિદેશ જનારા યાત્રીઓ માટે ખાસ રસીકરણ કેન્દ્રની વ્યવસ્થા કરાઈઃ-ઉપમુખ્યમંત્રીએ કર્યું ઉદ્ધાટન

વિદેશ જતા યાત્રીઓ માટે અલગ ટિકાકરણ કેન્દ્ર દિલ્હીમાં ઉપુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું દિલ્હીઃ- કોરોનાની નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશ જતા યાત્રીઓ એ વેક્સિન બાબતે થોડી છૂટ આપવામાં આવી છે,ત્યારે હવે દિલ્હીમાં વિદેશ જનારા યાત્રીઓને વેક્સિન સરળતાથી મળી રહે તે માટે ખાસ વેક્સિનેશન કેન્દ્રનું ઉદ્ધાટન ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાના હસ્તે કરવામાં આવ્યું છે.દિલ્હી સરકાર દ્રારા વિદેશ જતા મુસાફરો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code