1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

વડોદરા:  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.  જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]

વડોદરાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે લાખોના ખર્ચે વસાવેલા સાત રોબર્ટ ધૂળ ખાય છે

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની હોસ્પિટલ દર્દીઓની હાઉસફુલ થઈ રહી છે. આઠ મહિના પહેલા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબોટ ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા કેટલાક વખતથી ‘કોરોનાગ્રસ્ત’ થઇ ગયા છે. 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ […]

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]

કોરોના મહામારીઃ વડોદરામાં માસ્ક વગર ફરતા લોકો સામે તંત્રની અનોખી કામગીરી

માસ્ક વગર ફરતા લોકોને પકડવા અભિયાન ફૂલનો હાર પહેરાવી જાગૃતિ ફેલાવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ગયું છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે બીજી તરફ અનેક લોકો બેજવાબદાર બનીને માસ્ક વગર ફરતા હોવાથી આવા લોકોને ઝડપી લઈને પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો […]

વડોદરામાં વરિષ્ઠ ફોટોગ્રાફર ભરત પાઠકનું નિધન

અમદાવાદઃ વડોદરામાં કોરોના મહામારી વચ્ચે જાણીતા અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ ફોટોગ્રાફર ભરત પાઠકનું નિધન થતા પત્રકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે સવારે વડોદરાના રાવપુરાથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. સ્થાનિક આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) વતી અમૃતભાઈ આલએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ તેમના પરિવારજનોને […]

ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈઃ ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. લઘુમતી સમાજની યુવતીએ એક યુવાન ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો […]

વડોદરામાં સુરસાગર તળાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાથી મઢાશે

અમદાવાદઃ મહાશિવરાત્રીના શુભ દિવસે વડોદરામાં ઐતિહાસિક સુરસાગર તળાવની વચ્ચે ભગવાન સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાની કામગીરીનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં મહાશિવરાત્રી પહેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીમાં લગભગ 8 કરોડથી વધુની કિંમતના સોનાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ઐતિહાસિક સૂરસાગર તળાવની વચ્ચે ભગવાન સર્વેશ્વર […]

ગુજરાતમાં 6 કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે મેયરની પસંદગી માટે કવાયત

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 500 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ભાજપની 482 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. જેથી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ છ મહાનગરપાલિકામાં ભાજપના મોવડી મંડળ […]

સશક્ત ભાજપ… અશક્ત કોંગ્રેસ

ગુજરાતની 6 કોર્પોરેશનનું પરિણામ જાહેર ભાજપની 450થી વધારે બેઠકો ઉપર જીત આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં હતા. જેમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. 500 બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપની 485 જેટલી બેઠકો ઉપર જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસની 44 જેટલી બેઠકો […]

વડોદરામાં બનાવાઈ રાજ્યની પ્રથમ ઓપન જેલ, અહીં 60 કેદી રખાશે

અમદાવાદઃ ગુજરાતની મધ્યસ્થ અને સબ જેલોમાં હાલ હત્યા, લૂંટ અને ચોરી સહિતના ગંભીર કેસના આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. ત્યારે જેલમાં સજા ભોગવતા કેદીઓને રોજગારી મળી રહે અને સજા પુરી કરી સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય તેવા હેતુથી વડોદરાના દંતેશ્વર ખાતે ઓપન જેલ બનાવવામાં આવી છે. આ ઓપન જેલમાં પાકા કામના 60 કેદીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code