1. Home
  2. Tag "Vande Bharat"

રેલવે મંત્રીએ કહ્યું- કાશ્મીરમાં ટૂંક સમયમાં ચાલશે ‘વંદે ભારત’,કહ્યું કે ક્યારે શરૂ થશે જમ્મુ-શ્રીનગર લાઇન

જમ્મુથી શ્રીનગર રેલ્વે લાઇન ટૂંક સમયમાં થશે તૈયાર  કાશ્મીરમાં પણ ચાલશે ‘વંદે ભારત’ -રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી: કાશ્મીરમાં ટૂંક સમયમાં ‘વંદે ભારત’ચાલશે.આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું અને જમ્મુ-શ્રીનગર લાઇન ક્યારે શરૂ થશે તે વિશે પણ કહ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે અહીં જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી […]

વંદે ભારત:સ્લીપર ટ્રેન માટે સરકારે કરી મોટી જાહેરાત

દિલ્હી: દેશની સૌથી આધુનિક ટ્રેન વંદે ભારતની યાત્રા હવે વધુ આરામદાયક બનવા જઈ રહી છે. અત્યાર સુધી તમે વંદે ભારતમાં બેસીને પ્રવાસ કરતા હતા. પરંતુ 8 થી 10 કલાક સુધી બેસી રહેવું દરેક માટે સરળ નથી. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે.હવે ટૂંક સમયમાં તમે વંદે ભારત ટ્રેનમાં આડા પડીને આરામથી મુસાફરી […]

પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસનું અંતિમ ટ્રાયલ સફળ,પીએમ મોદી આપશે લીલીઝંડી,ટ્રેનનું સંપૂર્ણ શેડ્યુલ અને ભાડું જાહેર

પટના : બિહારને વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પટના-રાંચી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની રાહ પૂરી થઈ ગઈ છે. રેલવે મંત્રાલય 27 જૂનથી 8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કરશે. તેની ત્રીજી અને અંતિમ ટ્રાયલ રન રવિવારે સફળ રહી હતી. અગાઉ 12 અને 18 જૂને આ ટ્રેનની પ્રથમ […]

વંદે ભારત ટ્રેન યાત્રાધામો વચ્ચે જોડાણ વધારશે, અર્થવ્યવસ્થાને પણ મળશે વેગ – પીએમ મોદી

વંદે ભારત ટ્રેન યાત્રા ધામો વચ્ચે જોડાણ કરશે અર્થ તંત્રમાં પણ આપશે વેગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે. પીએમ મોદી દ્વારા સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા અંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ […]

આ રૂટ પર વંદે ભારતનું ટ્રાયલ રન યથાવત,જાણો ક્યારથી ટ્રેન આમ જનતા માટે દોડશે

દિલ્હી : રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ગઈકાલે એટલે કે 28મી માર્ચે અજમેરથી દિલ્હી વચ્ચે કરવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસની આ ટ્રાયલ રન હજુ બે દિવસ ચાલુ રહેશે. ટ્રાયલ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રેનમાં સવાર હશે, જેઓ ટ્રેનનું નજીકથી નિરીક્ષણ કરશે. એવું માનવામાં આવે છે કે વંદે ભારત ટ્રેન […]

વંદે ભારત માટે 25 ટ્રેનોના સમય બદલાયા,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય

અમદાવાદ :વંદે ભારત ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ લગભગ 25 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.ગુજરાતના વાપી અને અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચે તેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 20901/02 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે […]

રાજસ્થાનઃ ‘વંદે ભારત’ ટ્રેન હવાની રફતાર સાથે રેસ લગાવવા તૈયાર, 6 સપ્ટેમ્બર સુધી ચાલશે ટ્રાયલ

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં 150 કિમી પ્રતિકલાકથી ઝડપથી દોડતી વંદે ભારતને પાટા ઉપર દોડાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ વદે ભારત ટ્રેન કોટા પહોંચી હતી. કોટા રેલવે ડિવિઝનમાં આ ટ્રેનની ટ્રાયલ શરૂ થશે. કોટા-નાગદા સેક્શનમાં ટ્રેનની ટ્રાયલ 6 સપ્ટેમ્બર સુધી ચાલશે, જો સફળ થશે તો ટ્રેનની ટ્રાયલ પહેલા પણ […]

વંદે ભારત ટ્રેન માટે ટૂંકસમયમાં માર્ગ અને ટાઈમટેબલ જારી કરાશે

વંદે માતરમ ટ્રેન માટે ટૂંકસમયમાં માર્ગ અને ટાઈમટેબલ જારી કરાશે  ટ્રેન સંચાલની રેલ્વેમંત્રી એ આપી માહિતી  સપ્ટેન્બર-ઓક્ટબરમાં ટ્રેનનો થશે આરંભ   દિલ્હી- કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવેલી 400 નવી વંદે ભારત ટ્રેનની જાહેરાતથી દેશમાં હાઈ સ્પીડ ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. યાત્રીઓ માટે આ ટ્રેનના સંચાલનથી યાત્રા વધુ રસળ બનશે રેલ્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code