રેલવે મંત્રીએ કહ્યું- કાશ્મીરમાં ટૂંક સમયમાં ચાલશે ‘વંદે ભારત’,કહ્યું કે ક્યારે શરૂ થશે જમ્મુ-શ્રીનગર લાઇન
જમ્મુથી શ્રીનગર રેલ્વે લાઇન ટૂંક સમયમાં થશે તૈયાર કાશ્મીરમાં પણ ચાલશે ‘વંદે ભારત’ -રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી: કાશ્મીરમાં ટૂંક સમયમાં ‘વંદે ભારત’ચાલશે.આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું અને જમ્મુ-શ્રીનગર લાઇન ક્યારે શરૂ થશે તે વિશે પણ કહ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે અહીં જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી […]