વારાણસીમાં મોરિશિસના વડાપ્રધાને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા
લખનૌઃ ધાર્મિક નગર વારાણસીના ત્રણ દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે મોરિશસના પ્રધાનમંત્રી ડૉ. નવિનચંદ્ર રામગુલામે શ્રી કાશી વિશ્વનાથ દરબારમાં દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી રામગુલામે પોતાની પત્ની વીના રામગુલામ સાથે બાબાના પાવન જ્યોતિર્લિંગનું અભિષેક કર્યું. મંદિરમાં આરચકોની દેખરેખ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમણે ષોડશોપચર વિધિથી બાબાનું પૂજન-અર્ચન કરી મોરિશસમાં લોકકલ્યાણની કામના કરી. આ દરમિયાન તેમના […]