1. Home
  2. Tag "varanasi"

વારાણસીઃ જર્મની અને થાઈલેન્ડના ધાર્મિક નેતાઓ વિશ્વ શાંતિ માટે કરી ગંગા પૂજા

લખનૌઃ જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓએ આજે 25 માર્ચે વિશ્વ શાંતિ અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે ગંગા અભિષેક અને વૈદિક વિધિઓમાં ભક્તો સાથે જોડાયા. આ સમય દરમિયાન તેમણે ગંગા નદીમાં 15 હજાર માછલીઓ પણ છોડી હતી. વિદેશ ધાર્મિક નેતાઓએ ગંગા નદીમાં અભિષેક અને વૈદિક વિધિઓ અંગે જણાવ્યું હતું. જર્મનીના ધાર્મિક નેતા થોમસ ગેરહાર્ડે કહ્યું કે, […]

વારાણસીથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જવા રવાના

લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોનું ઘાડાપૂર. આ ધાર્મિક અવસર પર લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 150 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરીને અનુકૂળ બનાવી શકાય. સ્પેશિયલ ટ્રેનોમાં સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વધારાની […]

સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી પહોંચી વારાણસી, ગંગા આરતીમાં ભાગ લીધો

ધાર્મિક નગરી કાશીમાં દેશ-દુનિયાની હસ્તીઓ દર્શન કરવા માટે આવે છે. દરમિયાન સાઉથની ટોચની અભિનેત્રીઓમાંની એક સાઈ પલ્લવી તેના પરિવાર સાથે વારાણસી પહોંચી હતી. આ દરમિયાન તેમણે કાશીના દશાસ્વમેધ ઘાટ પર વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને માતા ગંગાના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન તેણે તેના કેટલાક ફેન્સ સાથે ક્લિક કરેલી તસવીરો પણ મેળવી […]

વારાણસીઃ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં 40 વર્ષથી બંધ મંદિર ફરીથી ખોલાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં, લગભગ ચાર દાયકાથી બંધ પડેલા મંદિરને ફરીથી ખોલવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સનાતન રક્ષા દળના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ અજય શર્માએ મદનપુરા વિસ્તારમાં સ્થિત આ મંદિરને ખોલવા માટે ભેગા થયેલા જૂથનું નેતૃત્વ કર્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, મંદિરને ફરીથી ખોલવાનો પ્રયાસ કોઈ વિવાદ કે સંઘર્ષને કારણે નથી. મંદિરના […]

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં 1,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ₹1,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પુષ્ટિ કરી કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા […]

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર પાસે બે જૂના મકાનો ધરાશાયી, એક મહિલાનું મોત

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સવારે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા બે જૂના મકાનો અચાનક ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના ચોક વિસ્તારના ખોયા ગલીમાં બની હતી, જ્યાં કાશી વિશ્વનાથ મંદિર પાસે […]

વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વારાણસીનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને આનુષંગિક કાર્યો સામેલ છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-KISAN યોજનાનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ વારાણસી ખાતે રિલીઝ કરશે જેમાં 9.26 કરોડથી વધુ. ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુનો લાભ મળશે. પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000થી વધુ SHG ને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમમાં શ્રીમતી ડો. આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ […]

વારાણસી: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ

આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code