1. Home
  2. Tag "varanasi"

વારાણસી: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ

આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, માનવ મેદની ઉમટી

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકસભા બેઠક વારાણસી પહોંચ્યાં હતા. અહીં તેમણે વિશાળ રોડ-શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમડી પજ્યાં હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયાની પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બનાવવામાં […]

વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

લખનઉઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન દેશના 30 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ ઉપર તપાસ કરી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારને શોધી લેવા કવાયત શરૂ […]

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લિલ કન્ટેન્ટની લિંક કરાય પોસ્ટ

વારાણસી: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે અશ્લિલ કંટેન્ટની લિંક પોસ્ટ કરી છે. આની જાણકારી મળ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને કન્ટેન્ટને હટાવવાની કામગીરી શરૂ કરી. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને […]

વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ

લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે. વારાણસી […]

LOKSABHA ELECTION 2024: વારાણસીથી વડાપ્રધાન મોદી મેળવશે સતત ત્રીજી મોટી જીત, જાણો બેઠકનું સમીકરણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની લઈને રાજકીય પારા વચ્ચે  વારાણસી બેઠકની વાત કરીએ, તો આ બેઠક પરથી 2014 અને 2019 એમ બે વખતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતી રહ્યા છે. તો 2024માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડવાના હોવાનું માનવામાં આવે છે. ત્યારે વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે […]

પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે : PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો […]

જ્ઞાનવાપી કેસ: સુપ્રીમ કોર્ટે આપી ‘શિવલિંગ’વાળી જગ્યાની સાફ-સફાઈની મંજૂરી

નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિંદુ પક્ષને રાહત મળી છે. કોર્ટે હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજીનો સ્વીકાર કરી લીધો છે. અરજીમાં મસ્જિદના વજૂખાનાના આખા ક્ષેત્રની સફાઈ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવાની માગણી કરી હતી. કોર્ટે હિંદુ પક્ષને વજૂખાનાની સફાઈની પરવાનગી આપી છે. અદાલતે કહ્યુ છે કે સફાઈ કાર્ય […]

કાશીના કળશમાં ભરેલા સરયૂના જળથી ભગવાન શ્રીરામનો જળાભિષેક થશે

વારાણસીઃ ધર્મનગરી કાશીમાં તૈયાર કળશમાં સરયૂના જળથી ભક્તો રામલલાનો અભિષેક કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વારાણસીમાં એક લાખથી વધારે તાંબા, પિત્તળ અને પિત્તળના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયાધ્યા માટે 5 લાખ કળશના ઓર્ડર કાશીના વેપારીઓને મળ્યા છે. ચોકમાં કસેરા પરિવાર 15 જાન્યુઆરી પહેલા આ કળશને તૈયાર કરશે અને અયોધ્યા મોકલશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code