વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-KISAN યોજનાનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ વારાણસી ખાતે રિલીઝ કરશે જેમાં 9.26 કરોડથી વધુ. ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુનો લાભ મળશે. પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000થી વધુ SHG ને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમમાં શ્રીમતી ડો. આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ […]