1. Home
  2. Tag "Vardayini Mataji’s Palli"

ગાંધીનગરના રૂપાલમાં આજે વરદાયિની માતાજીની પલ્લી નીકળશે, દર્શન માટે ભાવિકો ઉમટી પડશે

ગાંધીનગરઃ  શહેરની નજીક આવેલા રૂપાલ ગામે વિશ્વ વિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આજે 23મી ઓક્ટોબરને સોમવારની રાત્રે ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે માતાજી પલ્લી મહોત્સવ યોજાશે. પલ્લી માટેનો માતાજીનો રથ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે રાત્રે ગામમાં ઘીની નદીઓ વહેશે. માતાજીના દર્શન માટે લાખો ભાવિકો ઉમટી પડશે. આ અંગે […]

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળ્યા બાદ હવે પલ્લીના રથનાં દર્શન પૂનમ સુધી કરી શકાશે

ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં પરંપરાગત રીતે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી કાઢવામાં આવતી હોય છે. પાંડવો દ્વારા શરૂ કરવામા આવેલી પરંપરા વર્ષો બાદ પણ ચાલુ રાખવામા આવી છે. પલ્લી રથ ઉપર 5 લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લી રથ મંદિર સામે દર્શનાર્થે મુકવામાં આવ્યો છે, જે પૂનમ સુધી રહેશે. પલ્લીના રથના દર્શન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code