1. Home
  2. Tag "varun gandhi"

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?

લખનૌ: ભારતીય જનતા પાર્ટીએ પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી છે. પાર્ટીએ આ વખતે વરુણ ગાંધીના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યની જ શાહજહાંપુર અને ધૌરહરા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુકેલા જિતિન પ્રસાદ હોળીના દિવસે જ પીલીભીત પહોંચ્યા હતા. તેમણે શીખ સમુદાયના લોકો સાથે બેઠક કરી અને ભાજપના કાર્યકર્તાઓની સાથે […]

વરુણ ગાંધી માટે માતા મેનકા ગાંધી કરશે ત્યાગ!

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદની બેઠકો પર પહેલા જ તબક્કામાં વોટિંગ થવાનું છે. તેમ છતાં હજી સુધી આ મહત્વની બેઠકો પર અત્યરા સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી નથી તેમાં સૌથી મહત્વની અને ચર્ચિત બેઠક પીલીભીતની છે. આ બેઠક પરથી સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. તેમને લઈને અત્યાર સુધી સ્થિતિ […]

પીલીભીત લોકસભા બેઠક: 3 દશકથી મેનકા-વરુણ ગાંધી કરે છે પ્રતિનિધિત્વ, મુસ્લિમ વોટર્સનો ખાસ્સો દબદબો

ઉત્તરપ્રદેશની પીલીભીત લોકસભા બેઠક ઉત્તરપ્રદેશમાં ઉત્તરાખંડ સીમા પાસે છે. આ બેઠક પર ગત ત્રણ દાયકાથી સંજય ગાંધીના ફેમિલીનો કબજો છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી 6 વખત પીલીભીત લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. જ્યારે તેમના પુત્ર વરુણ ગાંધી 2 વખત સાંસદ બન્યા છે. ગત 20 વર્ષોતી મેનકા ગાંધી ભાજપની રાજનીતિ કરી રહ્યા છે. દેશની […]

ભાજપ ટિકિટ આપે કે નહીં પણ પીલીભીતથી જ ચૂંટણી લડવાના વરુણ ગાંધીએ આપ્યા સંકેત, અખિલેશ યાદવની પાર્ટીએ પણ ખોલ્યા દરવાજા

લખનૌ: ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે આઠ બેઠકો પર લોકસભાની ચૂંટણી થવાની છે. નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ચુકી છે. તેવામાં સૌની નજર પીલીભીત બેઠક પર મંડાયેલી છે. 2019માં આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી ચૂંટણી જીત્યા હતા. પરતું આ વખતે ભાજપે હજી સુધી પીલીભીત […]

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

15 વર્ષથી સેલરી અને સાંસદને મળતી સરકારી સેવાઓ પણ લીધી નથીઃ વરૂણ ગાંધી

લખનૌઃ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. દરમિયાન અનેક સાંસદો પોતાનો પગાર તથા અન્ય સરકારી લાભો લેતા નથી, તેમજ જરુરીયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. છેલ્લા 15 વર્ષમાં મે પણ સાંસદ તરીકે મળતું વેતન તથા અન્ય સરકારી સેવાઓનો લાભ લીધો નથી. મારી રાજનીતિ ફકત તમારા સન્માન અને […]

વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો તેજ બન્યાં, બહેન પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાઈ ?

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ શક્યતાને પગલે યુપીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. પરંતુ હવે તેમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

ઉત્તરપ્રદેશઃ વરૂણ ગાંધીએ ખેડૂતો મુદ્દે ઉચ્ચ અધિકારીઓને કરી તાકીદ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પીલીભીતીના ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ તાજેતરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને યોગી સરકારને ટકોર કરી હતી. હવે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના પાકની ખરીદીને લઈને અધિકારીઓને આકરી ટકોર કરી હતી. તેમજ ખરીદ કેન્દ્રો ઉપર પોતાના જ પ્રતિનિધિઓ મોનીટરીંગ કરી રહ્યાંનું એક ઉચ્ચ અધિકારીને કહીને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો તો પુરાવા સાથે કોર્ટમાં જવાની ચીમકી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code