1. Home
  2. Tag "Vastu"

વાસ્તુ પ્રમાણે આ દિવસ પર ન કરો આ કામ,કરશો તો નહીં મળે સફળતા

દરેક લોકો વિચારતા હોય છે કે ક્યારેક તેમને 100 ટકા મહેનત કરવા પછી પણ સફળતા નથી મળતી, આ સફળતા જીવનની હોય, લગ્નની હોય, નોકરીની હોય કે વેપારની હોય. આની પાછળ એવુ કારણ હોય છે કે વાસ્તુ પ્રમાણે કેટલાક કામ કેટલાક દિવસો પર ન કરવા જોઈએ. જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો સૌથી પહેલા […]

વાસ્તુના આ નિયમો ઘરમાં લાવશે સુખ-સમૃદ્ધિ,આજે જ અપનાવો

વાસ્તુના નિયમોને અપનાવીને આપણે ઘરમાં ખુશ અને સ્વસ્થ રહી શકીએ છીએ. કારણ કે આપણા દ્વારા કરવામાં આવતી નાની નાની ભૂલો જ વાસ્તુ દોષનું કારણ બની જાય છે. ઘરમાં શાંતિ અને સુમેળ માટે કેટલાક વાસ્તુ નિયમો અપનાવવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ વાસ્તુના નિયમો. આ છે વાસ્તુના કેટલાક નિયમો જો બધું સારું થઈ ગયા […]

ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં થાય,વાસ્તુની આ વાતોનું રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુના નિયમો અપનાવીને આપણે આપણા જીવનમાં ખુશીઓ લાવી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે તેના નિયમોનું પાલન કરવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા અને શાંતિ રહે છે. વાસ્તુના આધારે ઉર્જાનો ઉપયોગ કરીને તમે અશક્યને શક્ય બનાવી શકો છો. જો તમારી પાસે પૈસા છે પરંતુ તે લાંબા સમય સુધી […]

વાસ્તુને ફોલો ન કરવાથી થતી તકલીફો વિશે જાણી લો,બચી જશો અનેક તકલીફોથી

એવું કહેવાય છે કે કેટલીક વસ્તુઓ જીવનમાં આપણા હાથમાં હોતી નથી, પણ જીવન જીવવાની કેટલીક રીત પણ છે જે આપણા હાથમાં હોય અને તેને વાસ્તુ સાથે સાંકળી લેવામાં આવી છે. ઘરમાં આવનારી દરેક સારી અને ખરાબ ઉર્જા યોગ્ય રીતે પરિભાષિત કરતુ જ્ઞાન જ વાસ્તુ વિજ્ઞાન છે. ઘરમાં પર્વેશ કરતી ઉર્જાનો પર્વાહ અને દિશા યોગ્ય ન […]

ફેક્ટરી શરૂ કરી રહ્યા છો,તો વાસ્તુ પ્રમાણે આ વાતનું આપજો ધ્યાન

દરેક વેપારમાં કે ધંધામાં નફો તો સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે, પણ ક્યારેક તેને લઈને પણ લોકોના મનમાં વિચારો આવતા રહેતા હોય છે કે વેપારમાં નુક્સાન થશે તો શું કરી શકાય અને નફો થશે તો તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે. પણ કેટલાક લોકો એવું પણ માને છે કે વેપારમાં પણ વાસ્તુ પ્રમાણે ચાલવું જોઈએ […]

ઘર ખરીદવા જઈ રહ્યા છો? તો આ વાત પહેલા જાણી લો

ઘર માટેની વાસ્તુ એ તમારી રહેવાની જગ્યામાં સકારાત્મક ઉર્જા આકર્ષવા માટેનું માળખું બનાવવાનું વિજ્ઞાન છે. આપણા માટે શું આદર્શ છે તે નક્કી કરવા માટે તે આપણા સ્ટાર્સને ધ્યાનમાં લે છે. વાસ્તુ એ એક એવી કળા હોવાનું માનવામાં આવે છે જે ઊર્જા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે, તે માટી, પર્યાવરણ, રસ્તાઓ, પ્લોટનો સામનો, ફર્નિચર અને […]

ઘરમાં વાસ્તુ પ્રમાણે દરેક વસ્તુઓને રાખો,જાણી લો મહત્વની માહિતી

દરેક લોકો ઈચ્છે છે કે જ્યારે પણ તે લોકો ઘર બનાવે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે નુક્સાનનો સામનો ન કરવો પડે, આ પ્રકારની તકલીફોથી બચવા માટે કેટલાક લોકો વાસ્તુ પ્રમાણે ચાલતા હોય છે વાસ્તુશાસ્ત્રને અનુસરતા હોય છે પણ અન્ય તરફ કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો આ વાતોમાં માનતા નથી અને […]

વાસ્તુના નિયમો અનુસાર કિચનને કરાવો કલર,સુખ-સમૃદ્ધિ આવશે

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરની અંદર રાખવામાં આવેલી દરેક વસ્તુની અસર આપણા જીવન પર પડે છે.તેવી જ રીતે, વાસ્તુ અનુસાર રસોડાને રંગ આપવો તમારા જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.તો આવો જાણીએ તેના વિશે… વાસ્તુશાસ્ત્રના જાણકારોના મતે રસોડામાં અમુક ખાસ રંગો જ પસંદ કરવા જોઈએ, જેથી ઘરના લોકો સ્વસ્થ રહે અને ઘરમાં સુખ-શાંતિ […]

સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત વાસ્તુ નિયમો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે,તેનું ઘર ખુશીઓથી ભરેલું રહે અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.એવું માનવામાં આવે છે કે જીવનમાં સાત સુખ છે, જેમાં પ્રથમ સ્થાન સ્વસ્થ શરીર છે.પરંતુ આજના સમયમાં જ્યાં લગભગ દરેક વ્યક્તિ વ્યસ્ત જીવન જીવી રહ્યો છે અને કામના તણાવમાં દબાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનની ઈચ્છા પડકારજનક માનવામાં આવે છે. સારું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code