વઢવાણમાં રાજાશાહીના જમાનાનું શાક માર્કેટનું બિલ્ડિંગ બન્યું જર્જરિત
શાકમાર્કેટમાં જગ્યા ઓછી હોવાથી લોકોને પડતી મુશ્કેલી, શાક વેચનારા દરવાજાની વચ્ચે રસ્તા પર જ બેસી જતા હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે, નવી શાક માર્કેટ બનાવવા લોકોની માગ ઊઠી વઢવાણઃ શહેરમાં વર્ષો પહેલા એટલે કે રાજાશાહીના જમાનામાં શિયાણીના દરવાજા પાસે શાક માર્કેટ બનાવવામાં આવી છે. વર્ષો જુનું શાક માર્કેટનું બિલ્ડિંગ જજર્રિત અવસ્થામાં છે. તેમજ શાક માર્કેટ […]


