અમદાવાદ APMC માર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. સામાન્યરીતે ઉનાળાની ઋતુમાં શાકભાજી, ફળફળાદિ અને ફૂલોની આવકમાં ઘટાડો થતો હોય છે. જેના લીધે આવક ઘટતા ભાવમાં વધારો થયો હોય છે. પરંતુ શહેરના એપીએમસીમાં ગુરૂવારે લીલા શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સરેરાશ બેથી પાંચ ટકાનો ઘટાડો થયો છે પણ છૂટક માર્કેટમાં […]