1. Home
  2. Tag "Vehicle insurance"

E20 ઇંધણના ઉપયોગથી ભારતમાં વાહનોના વીમાની માન્યતા પર કોઈ અસર નહીં થાય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 4 ઓગસ્ટ 2025 ના રોજ માઇલેજ અને વાહનની આવરદા પર 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E-20) ની અસર અંગે ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓનો વિગતવાર પ્રતિભાવ જારી કર્યો છે. બાયોફ્યુઅલ અને કુદરતી ગેસ ભારતના પુલ ઇંધણ છે. તેઓ હરિયાળા વિશ્વ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે એક વ્યવહારુ, બિન-વિક્ષેપકારક સંક્રમણનું પ્રતિનિધિત્વ કરે […]

દેશમાં 50 ટકાથી વધુ વાહનચાલકો વીમા વગર વાહનો ચલાવે છે: IIBનો અહેવાલ

દેશમાં દરરોજ થતા માર્ગ અકસ્માત છતા લોકો બેદરકાર દેશમાં 50 ટકાથી વધુ વાહનો વીમા વગર માર્ગ પર દોડે છે ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરોએ પ્રગટ કરેલા અહેવાલમાં આ વિગતો સામે આવી નવી દિલ્હી: દેશમાં દરરોજ માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે તેમ છતાં લોકો વાહનનો વીમો લીધા વગર વાહન ચલાવે છે. જે લોકોની બેદરકારી દર્શાવે છે. દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code